INDvSL: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચમાં વરસાદનો ખતરો, જાણો કેવું રહેશે વાતાવરણ

INDvSL: ભારતે ત્રણ મેચની ટી20 સીરિઝમાં પહેલી મેચ 62 રને જીતી લીધી હતી. જ્યારે સીરિઝની બીજી અને ત્રીજી મેચ શનિવારે અને રવિવારે ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે.

INDvSL: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચમાં વરસાદનો ખતરો, જાણો કેવું રહેશે વાતાવરણ
Team India (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 5:53 PM

ભારત અને શ્રીલંકા (INDvSL) વચ્ચે ત્રણ મેચની ટી20 મેચની સીરિઝમાં આજે ધર્મશાળા સ્ટેડિયમમાં બીજી મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. જોકે આ મેચ પહેલા એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જે ક્રિકેટ ચાહકોને નિરાશ કરી શકે છે. ભારત (Team India) અને શ્રીલંકા (Sri Lanka Cricket) મેચ સમયે વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે. વાતાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના એંધાણ છે અને તેના કારણે મેચ રદ્દ કરવી પડી શકે છે.

ધર્મશાળામાં શુક્રવારે મોડી રાત્રે તોફાન આવ્યું હતું અને ત્યારબાદ શનિવારે સતત વરસાદી છાટા દિવસભર રહ્યા હતા. વાતાવરણ વિભાગના અનુમાન પ્રમાણે બપોરે વરસાદની પુરેપુરી સંભાવના છે અને સાંજે વાતાવરણમાં સુધારો થવા છતાં વરસાદની સંભાવના 58% છે. હવે વરસાદની સંભાવનાના કારણે મેચ રદ્દ થઇ શકવાના પરિણામ પણ લઇ શકાય છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરિઝની બીજી ટી20 મેચ રમાશે. જ્યારે ત્રીજી મેચ આજ મેદાન પર 27 ફેબ્રુઆરીના રોજ રવિવારે રમાશે.

તમને જણાવી દઇએ કે ત્રણ મેચન ટી20 સીરિઝમાં પહેલી મેચમાં ભારતે 62 રનથી શ્રીલંકાને હરાવી દીધું હતું અને ટીમ ઇન્ડિયા અત્યારે સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પહેલી મેચમાં 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. જેમાં ભારત તરફતી ઇશાન કિશને 56 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. તો શ્રેયસ અય્યરે 28 બોલમાં અણનમ 57 રનની ઇનિંગ રમી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જવાબમાં શ્રીલંકા ટીમ 20 ઓવરમાં 137 રન જ કરી શકી હતી અને 62 રને ભારતને જીત મળી હતી.

આ પણ વાંચો : મિતાલી રાજે વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમના યુવા ખેલાડીને લઈને આપી મોટી પ્રતિક્રિયા

આ પણ વાંચો : IND vs SL: ભારતનો વિજય રથ આજે જારી રહેશે? ધર્મશાળાના મેદાન પર ટીમ ઇન્ડિયા માટે નિરાશાજનક છે આંકડા

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">