IND vs BAN: ઋષભ પંત નહીં ચેતેશ્વર પુજારા ઉપકપ્તાન કેમ બન્યો, કેએલ રાહુલે બતાવ્યુ કારણ

આગામી બુધવારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાનારી છે. ચટગાંવમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનુ સુકાન કેએલ રાહુલ સંભાળનાર છે.

IND vs BAN: ઋષભ પંત નહીં ચેતેશ્વર પુજારા ઉપકપ્તાન કેમ બન્યો, કેએલ રાહુલે બતાવ્યુ કારણ
Cheteshwar Pujara નિભાવશે ઉપકપ્તાનની ભૂમિકા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 3:50 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી બુધવારથી ટેસ્ટ શ્રેણીની શરુઆત થનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમાં રમાનારી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ ઢાકામાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રથમ ટેસ્ટ મેચને લઈ ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. રોહિત શર્મા ઈજાને લઈ પ્રથમ ટેસ્ટ રમવાથી દુર રહેનાર છે, આ દરમિયાન ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારી ચેતેશ્વર પુજારાને સોંપવામાં આવી છે. જોકે સવાલ એ થઈ રહ્યો છે કે, આ ભૂમિકા ઋષભ પંતના શિરે રહેવાને બદલે પુજારાને કેમ મળી. હવે કેપ્ટન કેએલ રાહુલે જ મૌન તોડ્યુ છે.

આમ તો ભારતીય ક્રિકેટ બોર્ડની ભાવી યોજનાને જોવામાં આવે તો કેટલાક યુવા ખેલાડીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ જેવા નામનો સમાવેશ છે. આ યાદીમાં ચેતેશ્વર પુજારાનો સમાવેશ નહોતો જોવા મળતો હતો. પુજારાને ગત માર્ચ માસમાં ઘરેલુ શ્રેણીમાં સ્થાન પણ નહોતુ આપવામાં આવ્યુ તો વળી, ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ પુજારાને માત્ર એક જ ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યુ હતુ. જે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો અને ઋષભ પંત વાઈસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

પસંદગીના માપદંડ હું નથી જાણતો-રાહુલ

બાંગ્લાદેશ પ્રવાસમાં હવે ભારતીય બોર્ડના નિર્ણયે સૌને આશ્ચર્યમાં મુક્યા હોય એમ વાઈસ કેપ્ટન તરીકે ઋષભ પંતને સ્થાને પુજારાને પસંદ કર્યો છે. જોકે આ દરમિયાન હવે પ્રથમ ટેસ્ટમાં ભારતની આગેવાની સંભાળનાર કેએલ રાહુલે બતાવ્યુ છે કે, કેવા સંજોગોને લઈ પુજારાને પસંદ કરવામાં આવ્યો છે. રાહુલે એ પણ કહ્યુ કે આ રીતના નિર્ણયથી ખેલાડીની ટીમમાં જવાબદારી નથી બદલાતી હોતી. સાથે જ તેમણે સ્વિકાર કર્યો કે તેમને વાઈસ કેપ્ટન પસંદ કરવા માટેના માપદંડોની જાણકારી નથી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

પંત અને પુજારા બંને શાનદાર-કેપ્ટન

રાહુલે કહ્યું કે આ એક જવાબદારી છે. ખરેખર કંઈ બહુ બદલાતું નથી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા અને જવાબદારી જાણે છે. પંત અને પૂજારા બંને અમારા માટે શાનદાર રહ્યા છે અને ઘણી વખત સાથે રમ્યા છે. બહુ વિચારશો નહીં. તે જવાબદારી લેવાનો પ્રયત્ન કરે છે. અમે એક ટીમ તરીકે આગળ વધીએ છીએ.

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">