Jamnagar News : શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી, જુઓ Video

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ફરિયાદના આધારે GPCBએ દરોડા પાડ્યા છે. GPCBએ શંકર ટેકરી વિસ્તારમાં આવેલા 9 એકમમાં તપાસ હાથ ધરી છે. ઐદ્યોગિક એકમમાં પર્યાવરણના નિયમનો ઉલાળ્યા હોવાની ઘટના સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2024 | 3:45 PM

રાજ્યમાં અનેક વાર પર્યાવરણના નિયમો ઉલાળતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ફરિયાદના આધારે GPCBએ દરોડા પાડ્યા છે. GPCBએ શંકર ટેકરી વિસ્તારમાં આવેલા 9 એકમમાં તપાસ હાથ ધરી છે. ઐદ્યોગિક એકમમાં પર્યાવરણના નિયમનો ઉલાળ્યા હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કેમિકલ અને પ્રવાહીનો જાહેરમાં નિકલાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે આ પ્રકારની ઘટના અગાઉ પણ પર્યાવરણને પ્રદૂષણ કરતી ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં સૌથી વધારે ઉદ્યોગોમાંથી કેમિકલ યુક્ત પાણીમાં નદીમાં છોડાતુ હોવાની ઘટના સામે આવતી હોય છે. જેના પગલે પાણી રહેતા જીવોને ભારે નુકસાન પહોંચે છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ આ પ્રદુષણની ખરાબ અસર થાય છે.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">