IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ માટે આ સપ્તાહે થઇ શકે છે ટીમ ઇન્ડિયાની ઘોષણા, 1 ફેબ્રુઆરી એ કેરેબિયન ટીમ અમદાવાદ પહોંચશે

ભારતના પ્રવાસે આવી રહેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમ (West Indies Cricket Team) પહેલી ફેબ્રુઆરીએ અમદાવાદ (Ahmedabad) પહોંચશે. જ્યારે પ્રવાસ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે, બંને દેશો વચ્ચે ODI અને T20 સિરીઝ રમાશે.

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ માટે આ સપ્તાહે થઇ શકે છે ટીમ ઇન્ડિયાની ઘોષણા, 1 ફેબ્રુઆરી એ કેરેબિયન ટીમ અમદાવાદ પહોંચશે
વેસ્ટ ઇન્ડિઝની ટીમ અમદાવાદની મહેમાન બનશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 9:33 AM

દક્ષિણ આફ્રિકા પ્રવાસની કડવી યાદોને ભૂલીને હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. આગામી શ્રેણી પર નજર રાખવા માટે, જે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) સામે ઘરઆંગણે રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતના પ્રવાસ પર 3 ODI અને 3 T20 મેચની શ્રેણી (3 ODI and 3 T20 match series) રમવાની છે. આ પ્રવાસ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેના માટે આ સપ્તાહે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. સાઉથ આફ્રિકામાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને જોતા વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમાનારી શ્રેણી માટે ટીમમાં કેટલાક ફેરફારની શક્યતા છે.

મીડિયારિપોર્ટનુસાર સૌથી મોટો ફેરફાર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની વાપસી હોઈ શકે છે, જે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા ગયો નથી. આ સિવાય રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં વાપસી કરતો જોવા મળી શકે છે. જાડેજાને પણ ઈજા થઈ હતી અને તે રોહિત સાથે બેંગ્લોરમાં એનસીએમાં રિહેબ કરી રહ્યો હતો. આ બંને ખેલાડીઓની વાપસી સિવાય ટીમના બોલિંગ ઓર્ડરમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અમદાવાદ અને કોલકાતામાં રમાશે સિરીઝ

ભારતના પ્રવાસ પર, વેસ્ટ ઈન્ડિઝને મેચ પહેલા 6 અલગ-અલગ સ્થળોએ રમવાનું હતું. પરંતુ કોરોનાના કારણે, BCCIએ મેચો એકથી વધુ સ્થળોએ યોજવાને બદલે હવે માત્ર 2 સ્થળોએ જ મેચ યોજવાનો નિર્ણય લીધો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે શ્રેણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે T20 મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાશે. ભારતના પ્રવાસે આવેલી કેરેબિયન ટીમ 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે.

ભારત પ્રવાસ આવી રહેલ વેસ્ટ ઈન્ડિઝનો કાર્યક્રમ

વેસ્ટ ઈન્ડિઝે ભારતના પ્રવાસ પર પ્રથમ વનડે શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ વનડે 6 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી, બાકીની 2 મેચ 9 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ રમાશે. T20 શ્રેણી 5 દિવસના વિરામ બાદ શરૂ થશે. પ્રથમ T20 મેચ 16 ફેબ્રુઆરી, બીજી 18 ફેબ્રુઆરી જ્યારે ત્રીજી મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે.

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ ‘જય શ્રી રામ’, સોશિયલ મીડિયા પર Viral થઇ પોસ્ટ

આ પણ વાંચોઃ Sports: 2022 ફોર્મ્યુલા રિજનલ એશિયન ચૅમ્પિયનશિપમાં મુંબઈ ફાલ્કન્સે શાનદાર શરૂઆત કરી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">