IND vs SL: ગૌતમ ગંભીર-રોહિત શર્માએ રિષભ પંતને ટીમમાંથી કેમ કર્યો બહાર ? મળી ગયો જવાબ

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે કોલંબોમાં રમાઈ રહી છે અને આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી. તેની જગ્યાએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આવું કરવા પાછળ એક મોટું કારણ જવાબદાર છે.

IND vs SL: ગૌતમ ગંભીર-રોહિત શર્માએ રિષભ પંતને ટીમમાંથી કેમ કર્યો બહાર ? મળી ગયો જવાબ
Gautam Gambhir, Rohit Sharma & Rishabh Pant
Follow Us:
| Updated on: Aug 02, 2024 | 5:29 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે કોલંબોમાં રમાઈ રહી છે અને આ મેચમાં ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક એવો નિર્ણય લીધો, જેણે બધાને ચોંકાવી દીધા. વાસ્તવમાં રોહિત શર્માએ રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું ન હતું. તેની જગ્યાએ કેએલ રાહુલને વિકેટકીપર તરીકે તક આપવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે પંત વનડે ટીમમાં પાછો ફરશે કારણ કે તે ડાબોડી બેટ્સમેન છે અને તે એક નિષ્ણાત વિકેટકીપર પણ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલની સાથે ગયું.

પંતને બહાર રાખવાનું કારણ શું?

રિષભ પંતને બાકાત રાખવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ શક્ય છે કે મધ્યક્રમમાં ઘણા બધા ડાબા હાથના બેટ્સમેનોની હાજરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોય. વાસ્તવમાં, ભારતીય મિડલ ઓર્ડરમાં શિવમ દુબે, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જે તમામ ડાબા હાથના બેટ્સમેન છે. આવી સ્થિતિમાં જો પંત પણ મિડલ ઓર્ડરમાં હોત તો ટીમ ઈન્ડિયાનું સંતુલન થોડું બગડી શકે તેમ હતું.

કેએલ રાહુલને શા માટે તક આપવામાં આવી?

કેએલ રાહુલ IPL બાદથી ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી. તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું અને હવે આ ખેલાડીને ODI ફોર્મેટમાં તક આપવી નિશ્ચિત માનવામાં આવી રહી હતી. કેએલ રાહુલનો ODI ફોર્મેટમાં અને પાંચમા નંબર પર રેકોર્ડ સારો છે. આ ઉપરાંત તેની વિકેટકીપિંગ પણ સારી છે જે તે સાબિત કરી ચૂક્યો છે. આ જ કારણ છે કે ગંભીર અને રોહિતે કેએલ રાહુલ ને તક આપી. જોકે, શિવમ દુબેને 2019 પછી પહેલીવાર ટીમ ઈન્ડિયાની વનડે ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી અને શ્રેયસ અય્યર પણ લગભગ 9 મહિના પછી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

ભારતની પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો: Paris Olympics 2024: AC રૂમમાં યોજાય છે શૂટિંગ ગેમ્સ, છતાં પરસેવે રેબઝેબ થઈ જાય છે શૂટર્સ, જાણો કેમ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">