પાકિસ્તાની દિગ્ગજોનું વિવાદિત નિવેદન, કહ્યું- IPLને કારણે ટીમ ઈન્ડિયા હારી!

ભારતીય ટીમે વર્ષ 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આઈપીએલ (Indian Primire League) આવતા વર્ષથી શરૂ થઈ હતી પરંતુ ત્યારથી ભારત T20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી.

પાકિસ્તાની દિગ્ગજોનું વિવાદિત નિવેદન, કહ્યું- IPLને કારણે ટીમ ઈન્ડિયા હારી!
IPLને કારણે ટીમ ઈન્ડિયા હારીImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 4:19 PM

ભારતીય ટીમ ફરી એક વખત ટી 20 વર્લ્ડકપ જીતવાનું ચૂકી ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં તેને ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તુટી ગયું છે. ભારતીય ટીમની સતત નિષ્ફળતાથી ટીમની અલોચના થઈ રહી છે. જેમાં પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ આઈપીએલનું કારણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, જ્યારથી આઈપીએલ શરુ થઈ છે ત્યારથી ભારતીય ટીમને ટી20માં સફળતા મળી નથી.

વર્ષ 2007માં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતુ, ભારતે પાકિસ્તાનને હરાવી આ ખિતાબ જીત્યો હતો. તેના પછીના વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત થઈ હતી. જ્યારથી આઈપીએલ શરુ થઈ છે ત્યારથી ભારત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતી શક્યું નથી. પાકિસ્તાનના પૂર્વ ખેલાડીનું માનવું છે કે, આઈપીએલથી ભારતીય ટીમને કોઈ ફાયદો થયો નથી.

આઈપીએલ થી ખેલાડીઓ પર દબાવ વધે છે

પાકિસ્તાનના સ્પોર્ટસ ચેનલની પેનલમાં વસીમ અકરમ,શોએબ મલિક, વસીમ અકરમ અને મિસ્બાહ ઉલ હક ભારતની હાર પર ચર્ચા કરી રહ્યા હતા. કાર્યક્રમને હોસ્ટ કરી રહેલા વ્યક્તિએ કહ્યું કે, આઈપીએલ પૈસા બનાવવા માટે સારી લીગ છે પરંતુ ટીમ ઈન્ડિયાને ફાયદો થયો નથી. વકાર યુનૂસે આગળ કહ્યું કે, આઈપીએલ મેગા ઈવેન્ટ હોય છે. અહિ મોટી કંપનીઓ પૈસા લગાવે છે. એવામાં જ્યારે ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ રમ છે તો તેના પર વધારે દબાવ હોય છે જેના કારણે તે ખુલ્લીને રમી શકતા નથી. તમે જુઓ રાહુલ,રોહિત અને કોહલી તેની ટી20માં સેન્ચુરી છે પરંતુ તે વર્લ્ડકપમાં ચાલ્યા નહિ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારતીય ખેલાડીઓએ વિદેશી લીગમાં રમવું જોઈએ.

વસીમ અકરમે શોએબ મલિકને પુછ્યું કે, શુંભારતીય ખેલાડીઓએ વિદેશી લીગમાં રમવું જોઈએ? તેના જવાબમાં મલિકે કહ્યું, ‘ભારતીય યુવા ખેલાડીઓને આઈપીએલથી ઘણું એક્સપોઝર મળે છે. તે મોટા ખેલાડીઓની સાથે સાથે તેમની સામે પણ રમે છે. જો કે, વિદેશી લીગમાં રમવાથી અલગ રીતે મદદ મળે છે. જુદી જુદી પરિસ્થિતિઓ જોવામાં આવે છે અને જ્યારે તમે લીગમાં વિદેશી ખેલાડી તરીકે રમો છો, ત્યારે તમે એક અલગ જવાબદારી અનુભવો છો. જો કે, ચાહકો માને છે કે આ નિવેદનો વાહિયાત છે કારણ કે પાકિસ્તાન પોતે PSLનું આયોજન કરે છે. અનુભવી ખેલાડીઓ ઈર્ષ્યાના કારણે આવું કહી રહ્યા છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">