IPL 2022: વિરાટ કોહલીને લઇને ગ્લેન મેક્સવેલે કહી આશ્વર્યજનક વાત, તે હવે જડબાતોડ જવાબ આપે તેવો આક્રમક રહ્યો નથી

ગ્લેન મેક્સવેલે (Glenn maxwell) કહ્યું- વિરાટ કોહલી પરથી કેપ્ટનશિપનો બોજ હટી ગયો, પરંતુ હવે તેની પાસે પહેલા જેવી આક્રમકતા નથી

IPL 2022: વિરાટ કોહલીને લઇને ગ્લેન મેક્સવેલે કહી આશ્વર્યજનક વાત, તે હવે જડબાતોડ જવાબ આપે તેવો આક્રમક રહ્યો નથી
Glenn maxwell એ કહ્યુ Virat Kohli આજકાલ તણાવ મુક્ત છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 7:38 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) પહેલા વિરાટ કોહલી (Virat Kohli) ના ગ્લેન મેક્સવેલે વખાણ કર્યા છે, પરંતુ તેની સાથે તેણે એવી વાત કરી કે કદાચ તેના ચાહકોને પણ તે વાત કેટલીક હદ સુધી યોગ્ય લાગશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના આક્રમક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ (Glenn maxwell) ને લાગે છે કે વિરાટ કોહલી આજકાલ સુકાનીપદના બોજ વિના “તણાવમુક્ત” જણાય છે, જે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરોધી ટીમો માટે ખતરનાક સંકેત છે. જો કે તેણે એમ પણ કહ્યું કે વિરાટ કોહલીમાં હવે પહેલા જેવી આક્રમકતા રહી નથી. મેક્સવેલનું માનવું છે કે હવે કોહલી મેદાન પર જેવો આક્રમક ક્રિકેટર રહ્યો નથી જેવો તે પહેલા હતો અને આ આશ્ચર્યભર્યુ છે.

ગત વર્ષની IPL બાદ RCB ની કેપ્ટનશીપ છોડી દેનાર કોહલીએ ભારતની T20 અને ટેસ્ટ ટીમના સુકાની પદેથી પણ રાજીનામું આપ્યું હતું. જ્યારે તેને ત્યાર બાદ ટીમ ઇન્ડિયાના ODI ટીમના સુકાનીપદે થી હટાવી દેવામાં આવ્યો હતો. મેક્સવેલે RCBના પોડકાસ્ટ પર કહ્યું, ‘તે જાણે છે કે તેણે કેપ્ટનની જવાબદારી છોડી દીધી છે જે મને લાગે છે કે તેના માટે કદાચ મોટો બોજ હતો. કદાચ છેલ્લા કેટલાક સમયથી તે તેના પર બોજ હતો અને હવે તે તેનાથી મુક્ત થઈ ગયો છે, તે કદાચ વિપક્ષી ટીમ માટે ખતરનાક સમાચાર છે.

કોહલીની આક્રમકતા ક્યાં ગઈ?

ઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન મેક્સવેલ ખુશ છે કે કોહલી એવા તબક્કે છે જ્યાં તેને ખરેખર આનંદ થશે. તેના માટે થોડી રાહત અનુભવવી તે અદ્ભુત હશે અને તે ખરેખર કોઈપણ બાહ્ય દબાણ વિના તેની કારકિર્દીના આગામી થોડા વર્ષોનો આનંદ માણી શકશે. મને લાગે છે કે તેની સામે રમતા પહેલા તે ખૂબ જ આક્રમક સ્પર્ધક હતો જે તમને મેદાન પર જ જવાબ આપતો હતો. તેણે હંમેશા રમત પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો. વિરોધી પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો. જોકે, આ બાબત હવે દેખાતી નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આક્રમકતાની સાથે રન પણ ગાયબ!

કોહલી છેલ્લા અઢી વર્ષથી સદી માટે તરસી રહ્યો છે, આ સિવાય ટેસ્ટ ક્રિકેટમાં તેની એવરેજ પણ 50થી નીચે આવી ગઈ છે. તાજેતરમાં જ શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં પણ કોહલી 30 થી ઓછી એવરેજથી રન બનાવ્યા હતા. IPLમાં પણ કોહલીના બેટની ધાર ઓછી થઈ ગઈ છે. વિરાટે ગત સિઝનમાં માત્ર 119.46 ના સ્ટ્રાઈક રેટથી 405 રન બનાવ્યા હતા. કોહલીની સરેરાશ 28.92 છે. એક સિઝનમાં 973 રન બનાવવાનો રેકોર્ડ બનાવનાર ખેલાડી માટે આ પ્રદર્શન ખૂબ જ સામાન્ય છે.

આ પણ વાંચો: Holi 2022 : સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રથમવાર રંગોત્સવ ઉજવાશે, ભક્તોને રંગોથી ધુળેટી રમાડાશે

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધોરણ 6થી 12માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">