પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ અર્શદીપ સિંહ પર વિવાદિત ટિપ્પણી કરી, હરભજન સિંહ ગુસ્સે થયો

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે અર્શદીપ સિંહની મજાક ઉડાડતા શિખ ધર્મ પર સવાલો ઉભા કર્યા બાદ હરભજન સિંહે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરને જવાબ આપ્યો છે. કામરાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ અર્શદીપ સિંહ પર વિવાદિત ટિપ્પણી કરી, હરભજન સિંહ ગુસ્સે થયો
Follow Us:
| Updated on: Jun 11, 2024 | 11:10 AM

ટી20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ભારત સામે હાર થઈ છે. પાકિસ્તાનની ટીમ તો હારી પરંતુ પૂર્વ ક્રિકેટરે પોતાનો રંગ દેખાડ્યો હતો. ન્યુયોર્કમાં ભારત-પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી તો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને બાબર આઝમનો કઝિન ભાઈ કામરાન અકમલે શીખ ધર્મ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ હરભજન સિંહે તેમને જવાબ પણ આપ્યો છે.

હરભજન સિંહે કામરાનને આપ્યો જવાબ

કામરાન અકમલ એક શોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી છેલ્લી ઓવર પહેલા અર્શદીપ સિંહ પર કોમેન્ટ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે, અર્શદીપ સિંહ 20મી ઓવર નાંખશે અને તે રન આપી પણ શકે છે. આટલું કહેતા કહેતા તેમણે શીખ ધર્મનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે હરભજન સિંહે કામરાન અકમલને જવાબ આપ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હરભજ સિંહે ટ્વિટ કરી લખ્યું કામરાન અકમલ તારે તારું મોઢું ખોલતા પહેલા શિખ ધર્મના ઈતિહાસ વિશે જાણવાની જરુર હતી. અમે શીખોએ તમારી માતા અને બહેનોને ઘૂસણખોરોથી બચાવ્યા છે. તે સમયે 12 વાગ્યા હતા. તમને શરમ આવવી જોઈએ.

પૂર્વ ક્રિકેટરે માંગી માફી

અર્શદીપે 4 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ લીધી હતી. પાકિસ્તાન 6 રનથી હારી ગયું હતુ. આ બધું થયા પછી કામરાન અકમલે માફી માગી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું મારી કોમેન્ટ પર મને અફસોસ થયો છે અને હું હરભજન સિંહ અને શીખ સમુદાયની માફી માગુ છુ. મારા શબ્દો ખોટા અને અપમાનજનક હતા. હું તમામ શીખોનું સન્માન કરું છુ. મારો કોઈને દુખ પહોંચાડવાનો ઈરાદો ન હતો. હું માફી માંગુ છુ.

આ પણ વાંચો : T20 World Cup 2024 : અમદાવાદના ખેલાડીએ ટી20 વર્લ્ડકપની મેચ શરુ થયાના આટલા કલાક બાદ જીત અપાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">