Cricket: પૂર્વ ક્રિકેટર અને BCCIના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરાનાને લઈને અવસાન

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja)નું કોરાના સંક્રમણને લઈને નિધન થયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (Saurashtra Cricket Association)એ આ જાણકારી આપી છે.

Cricket: પૂર્વ ક્રિકેટર અને BCCIના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરાનાને લઈને અવસાન
Rajendrasinh Jadeja
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 16, 2021 | 9:10 PM

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja)નું કોરાના સંક્રમણને લઈને નિધન થયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (Saurashtra Cricket Association)એ આ જાણકારી આપી છે.

જાડેજા 66 વર્ષીય હતાં. SCAએ નિવેદનમાં કહ્યુ હતુ કે રાજેન્દ્રસિંહ જાડેજાના નિધનથી SCAમાં સૌ કોઈ દુ:ખી છે, જે સૌરાષ્ટ્રના અતિતના સૌથી શાનદાર ક્રિકેટરોમાંથી એક છે. કોવિડ 19ના સામે લડાઈ લડતા આજે નિધન થયુ હતુ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાડેજા જમણેરી ઉમદા ઝડપી બોલર હોવા ઉપરાંત સારા ઓલરાઉન્ડર પણ હતા. તેમણે 50 પ્રથમ શ્રેણી અને 11 લિસ્ટ એ મેચમાં ક્રમશઃ 134 અને 14 વિકેટ ઝડપી હતી. તેમણે બંને ફોર્મેટમાં 1536 અને 104 રન બનાવ્યા હતા. જાડેજા 53 પ્રથમ શ્રેણી, 18 લીસ્ટ એ અને 34 ટી20 મેચમાં BCCI ના અધિકારીક રેફરી પણ રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘના પસંદગીકાર, કોચ અને ટીમ મેનેજર પણ રહ્યા છે.

બીસીસીઆઈ અને એસસીએના પૂર્વ સચિવ નિરંજન શાહે કહ્યું હતુ કે રાજેન્દ્ર સિંહ જાડે સ્તર, શૈલી, નૈતિકતા અને શાનદાર ક્રિકેટ ક્ષમતાવાળુ વ્યક્તિત્વ ધરાવતા હતા. ક્રિકેટ પ્રત્યે તેમનુ સમર્પણ અને યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

એસસીએ અધ્યક્ષ જયદેવ શાહે પણ તેમના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો. આ વિશ્વ ક્રિકેટને મોટુ નુકશાન છે. રાજેન્દ્ર સર જે લોકોને હું મળ્યો તે પૈકીના તેઓ શાનદાર વ્યક્તિ હતા. હું ભાગ્યશાળી રહ્યો હતો કે, અમારા મુખ્ય કોચ. મેનેજર અને માર્ગદર્શક રહેતા મે અનેક મેચ રમી હતી.

આ પણ વાંચો: Cricket: ઇંગ્લેંડ પ્રવાસ સાથે આ ખેલાડીઓને પોતાના ભવિષ્ય જોખમમાં મુકાવવાનો ભય, જાણો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">