AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યુવરાજ સિંહે 3 IPL ખેલાડીઓને ચપ્પલ મારવાનું કહ્યું , જાણો કેમ ?

યુવરાજ સિંહે હરપ્રીત બ્રારના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, માથા પર ચપ્પલ મારવાની વાત કરી છે. તેમણે આ વાત શેર કરાયેલા 3 ફોટોમાં જોવા મળતા ખેલાડીઓને લઈ કરી છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

Breaking News : યુવરાજ સિંહે 3 IPL ખેલાડીઓને ચપ્પલ મારવાનું કહ્યું , જાણો કેમ ?
| Updated on: May 25, 2026 | 10:08 AM
Share

આઈપીએલ 2026ના પ્લેઓફની લાઈન-અપ તો નક્કી થઈ ચૂકી છે. પરંતુ આ વચ્ચે યુવરાજ સિંહ અલગ જ મુડમાં જોવા મળી રહ્યા છે. આઈપીએલના 3 ખેલાડીઓ પર ગુસ્સે થયો છે. તેને ચપ્પલ મારવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે, યુવરાજ સિંહે એ ખેલાડીઓને ચપ્પલ મારવાની વાત ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર કરી છે.

યુવરાજ સિંહે જે 3 ખેલાડીઓ પર રૌફ દેખાડ્યો છે. તેની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. તેમાંથી એક તેનો શિષ્ય અને બાકી 2 ટ્રેનિંગ લીધી તો નથી પરંતુ તેનું યુવરાજ સિંહ સાથે પંજાબ વાળું કનેક્શન જરુર છે. યુવરાજ સિંહે પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારને ચપ્પલ મારવાની વાત કરી છે.

પંજાબ કિગ્સ પ્લેઓફમાંથી બહાર

પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રાર આ 3 ખેલાડીઓ આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સનો ભાગ હતો. જેને ફરી એક વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સ એકમાત્ર એવી ટીમ છે. જેમણે અત્યારસુધી પ્લેઓફમાં સ્થાન બનાવ્યું નથી.

હરપ્રીત બ્રારના ફોટો પર યુવરાજ સિંહ ચપ્પલ મારવાની કોમેન્ટ

હવે સવાલ છે કે, યુવરાજ સિંહે 3 ખેલાડીઓને ચપ્પલ મારવાની વાત કરી. આવું ત્યારે થયું હતુ. જ્યારે હરપ્રીત બ્રારે ફોટો શેર કર્યો છે. જેમાં પ્રિયાંશ આર્યા અને અર્શદીપ સિંહ પણ હતો. હરપ્રીતે ફોટોમાં પ્રિયાંશને સ્લોગર અને અર્શદીપ ને બ્લોગર બતાવ્યો છે. યુવરાજ સિંહે તેના આ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું કે, તમને બધાને ચપ્પલ મારવાનો ટાઈમ આવી ગયો છે.

IPL 2026માં 3 ખેલાડીઓનું પ્રદર્શન

IPL 2026ના પ્લઓફમાં આ 3 ખેલાડીઓની ટીમ પહોંચી શકી નથી. પરંતુ તેનું પ્રદર્શનની વાત કરીએ તો માત્ર પ્રિયાંશ આર્યાનું પ્રદર્શન ઠીક ઠાક લાગ્યું છે. પ્રિયાંશ આર્યાએ આઈપીએલ 2026ની 13 મેચમાં 364 રન 211ની વધારે સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. અર્શદીપ સિંહે 14 મેચમાં 541 રન આપી 14 વિકેટ લીધી છે. જ્યારે હરપ્રીત બ્રારને 2 મેચ રમવાની તક મળી છે. જેમાં તેમણે 2 વિકેટ લીધી છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">