IND vs BAN મેચમાં વરસાદ પડવાની કેટલી સંભાવના?,જાણો હવામાનની સ્થિતિ

આ વિશ્વ કપમાં જો ટીમોને સૌથી વધુ ભય હોય તો તે વરસાદનો છે. ઈંગ્લેન્ડમાં ચાલતો આ વિશ્વ કપ વરસાદના કારણે ઇતિહાસના પાનામાં દાખલ થઈ ગયો છે. જો હવામાનનું કારણે કોઈ વિશ્વ કપમાં સૌથી વધુ મેચ બરબાદ થયેલ હોય તો તે આ વખતોનો વિશ્વ કપ છે. અત્યાર સુધી 4 મેચ વરસાદના કારણે ખરાબ થઈ ચુક્યાં છે. […]

IND vs BAN મેચમાં વરસાદ પડવાની કેટલી સંભાવના?,જાણો હવામાનની સ્થિતિ
Follow Us:
| Updated on: Jul 02, 2019 | 6:15 AM

આ વિશ્વ કપમાં જો ટીમોને સૌથી વધુ ભય હોય તો તે વરસાદનો છે. ઈંગ્લેન્ડમાં ચાલતો આ વિશ્વ કપ વરસાદના કારણે ઇતિહાસના પાનામાં દાખલ થઈ ગયો છે. જો હવામાનનું કારણે કોઈ વિશ્વ કપમાં સૌથી વધુ મેચ બરબાદ થયેલ હોય તો તે આ વખતોનો વિશ્વ કપ છે. અત્યાર સુધી 4 મેચ વરસાદના કારણે ખરાબ થઈ ચુક્યાં છે. જેનાથી ઘણી ટીમોને સેમીફાઈનલમાં પહોંચવા માટે સંધર્ષ કરવો પડી રહ્યો છે. કેટલીક ટીમોના સપના પણ વપસાદના કરણે અધુરા રહી ગયા છે.

હેવ ભારતને પણ સેમીફાઈનલમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ભારત માટે સેમીફાઈનલમાં પ્રવાશ માટેની ઉત્સુકતામાં વધારો થયો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી અસર, છેલ્લા 2 દિવસથી ફ્લાઈટ્સ મોડી

આજે બર્મિંઘમના તે જ મેદાન પર બાંગ્લાદેશ સામે રમવા માટે ઉતરશે. અને જીત મેળવી નોકઆઉટ રાઉન્ડમાં માટે પ્રયત્નો રહેશે. સામે બાંગ્લાદેશ પર સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે પોતાના પુરા પ્રયત્નો કરશે. પરંતુ ક્રિકેટ ચાહકોને આજે વરસાદની ચિંતા સતાવી રહી છે. જો વાતાવરણ ખરાબ થાય અને વરસાદ પડે તો બન્ને ટીમોને 1-1 પોઈન્ડ આપવામાં આવશે. આ પોઈન્ટ મળવાથી ભારતને સેમીફાઈનલમાં સ્થાન મળશે પરંતુ બાંગ્લાદેશને સેમીફાઈનલમાં સ્થાન મળવાની સંભાવના સમાપ્ત થઈ જશે.

બર્મિંઘમમાં આજનુ વાતાવરણ જોવામાં આવે તો આજે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. પરંતુ તડકો પણ જોવા મળશે. તાપમાન 20 ડિગ્રી સુધીનું રહેશે લઘુત્તમ 9 ડિગ્રી સુઘી જઈ શકશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">