અડધી રાત્રે જાગ્યુ BCCI, નટરાજન અને ઇશાંત પર લીધો મોટો નિર્ણય, રોહિત માટે પણ પ્રથમવાર જાણકારી આપી

અડધી રાત્રે જ્યારે ક્રિકેટ પ્રેમી સુઇ રહ્યા હતા, ત્યારે બીસીસીઆઇ બે મોટા ફેંસલા લીધા છે. ભારતીય ક્રિકેટને ચલાવવા વાળી સંસ્થાએ પહેલો મોટો નિર્ણય લીધો છે, પહેલો નિર્ણય ટી. નટરાજન ને લગતો અને બીજો નિર્ણય ઇશાંત શર્માને લગતો નિર્ણય લીધો હતો. Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? […]

અડધી રાત્રે જાગ્યુ BCCI, નટરાજન અને ઇશાંત પર લીધો મોટો નિર્ણય, રોહિત માટે પણ પ્રથમવાર જાણકારી આપી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 27, 2020 | 11:38 AM

અડધી રાત્રે જ્યારે ક્રિકેટ પ્રેમી સુઇ રહ્યા હતા, ત્યારે બીસીસીઆઇ બે મોટા ફેંસલા લીધા છે. ભારતીય ક્રિકેટને ચલાવવા વાળી સંસ્થાએ પહેલો મોટો નિર્ણય લીધો છે, પહેલો નિર્ણય ટી. નટરાજન ને લગતો અને બીજો નિર્ણય ઇશાંત શર્માને લગતો નિર્ણય લીધો હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

બીસીસીઆઇ એ ઓસ્ટ્રેલીયાની સામે સીરીઝ શરુ થવાના પહેલા જ યુવા ઝડપી બોલર ટી નટરાજન અને વન ડે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. બતાવી દઇએ કે નટરાજન આ પહેલા ટીમ ઇન્ડિયાની ટી-20 નો હિસ્સો હતો. તો બીજો નિર્ણ. ઇશાંત શર્મા ટેસ્ટ સીરીઝની બહાર થવા અંગે મહોર લગાવી દીધી છે. બીસીસીઆઇએ આ બંને નિર્ણય લેવાનુ કારણ ઇજા બની છે. હકીકતમાં વન ડે સીરીઝ થી પહેલા નવદિપ સૈનીને બેક ઇજા થઇ છે, જેના કારણે ટી નટરાજનને લઇને નિર્ણય લેવાયો છે. નટરાજન હવે વન ડે માટેની સ્કોડ ના ખેલાડીઓમાં સ્થાન પામ્યો છે. આખરી ઇલેવન માટે સૈનીનો વિકલ્પ રહેશે.

આ ઉપરાંત હવે બીસીસીઆઇ એ એક મોટો ફેંસલો કર્યો છે. જેમાં ઇશાંત શર્મા હવે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી એટલે કે, ઓસ્ટ્રેલીયા સામે યોજાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દેવાયો છે. ઇશાંતને બહાર કરવાનો નિર્ણય બીસીસીઆઇ એ આઇપીએલ 2020 માં સાઇડ સ્ટ્રેન ઇજાને લઇને કર્યો છે. દલીલમાં બોર્ડની તરફ થી કહેવામાં આવ્યુ છે કે હજુ તે એટલો પણ ફીટ થઇ શક્યો નથી કે ટેસ્ટ મેચનો વર્ક લોડ તે લઇ શકે.

રોહીત શર્મા માટે પણ પ્રથમ વાર બીસીસીઆઇ ખુલીને બોલ્યુ છે. અડધી રાત્રી દરમ્યાન કરેલા આ ખુલાસામાં બીસીસીઆઇએ રોહિત શર્માની ઇજા પર પણ અપડેટ આપી છે. કહ્યુ છે કે, 11 ડિસેમ્બરે તેમની ફીટનેશની ફરી એકવાર તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ બીસીસીઆઇ તેમના ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સીરીઝ રમવા ના રમવા અંગે વિચાર કરશે. બીસીસીઆઇએ એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે, તે મુંબઇ પરત આવ્યો હતો. કારણ કે તેમના પિતા બીમાર હતા. તેમના પિતા હવે સ્વસ્થ થઇ રહ્યા છે. તે હવે એનસીએ જઇને ફરી થી ફીટનેશ ને લઇ કાર્ય કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">