અશ્વિનને T20 અને વન ડેથી બહાર રાખવાને લઈને પૂછાતા સવાલોથી આપ્યો કંઈક આમ જવાબ

ભારત ના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એ લિમિટેડ ઓવરના ફોર્મેટમાં પરત ફરવાને લઇને તેણે જબરદસ્ત જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, વ્હાઇટ બોલ થી રમાનારી ફોર્મેટમાં પરત ફરવાને લઇને ચર્ચા હાસ્યાસ્પદ છે.

અશ્વિનને T20 અને વન ડેથી બહાર રાખવાને લઈને પૂછાતા સવાલોથી આપ્યો કંઈક આમ જવાબ
Ravichandran Ashwin
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 16, 2021 | 6:52 PM

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) લિમિટેડ ઓવરના ફોર્મેટમાં પરત ફરવાને લઈને તેણે જબરદસ્ત જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, વ્હાઈટ બોલથી રમાનારી ફોર્મેટમાં પરત ફરવાને લઈને ચર્ચા હાસ્યાસ્પદ છે. અશ્વિને ભારત (India) તરફથી જુલાઈ 2017માં અંતિમ મર્યાદિત ઓવરની મેચ રમી હતી. ત્યારબાદ તેમને અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને આ ફોર્મેટથી બહાર કરવા કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને યુઝવેન્દ્ર ચહલ અને કુલદિપને મોકો આપવામાં આવ્યો હતો. જોકે જાડેજા મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પરત ફરી ચુક્યો છે, પરંતુ અશ્વિન આમ નથી કરી શક્યો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અશ્વિને ઈન્ડિયા ટુડે સાથેની એક વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, પોતાને પ્રતિસ્પર્ધા કરવાની જરુર હોય છે. મેં નિશ્વિત રુપથી સંતુલન મેળવ્યુ છે અને જીવનમાં ઘણું બધુ શીખ્યુ છે. જ્યારે પણ મને વન ડે અથવા T20માં પરત ફરવા અંગે પુછવામાં આવે છે તો મને લાગે છે કે આ પ્રશ્ન હસવાને યોગ્ય છે. મને લોકોના સવાલોની કોઈ ચિંતા નથી. લોકોએ કેવા સવાલ પુછવા છે અને તેમની શું રાય છે, હું એ અંગે વિચારીને ચિંતીત નથી. જોકે હાલમાં હું એ જ વિચારુ છુ કે, જ્યારે મેદાન પર રમવા જાઉ, ત્યાંથી પોતાના ચહેરા પર એક સ્મિત સાથે પરત ફરુ.

વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદર બંનેને એક સાથે ટીમમાં સામેલ કરી શકાય નહીં. તેમણે આ માટેનું કારણ બંનેની એક જેવી સ્કીલ્સને બતાવ્યુ હતુ. 34 વર્ષિય અશ્વિન T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધારે વિકેટ ઝડપવાના મામલામાં ત્રીજા નંબર પર છે. અશ્વિને 46 T20 મેચોમાં 52 વિકેટ ઝડપી છે. વન ડેમાં અશ્વિન 111 વિકેટ ઝડપી ચુક્યો છે.

આ પણ વાંચો: T20: જોઈને દંગ રહી જશો! વિકેટકીપરે બતાવ્યો અનોખો અંદાજ, વાયરલ થયો વીડિયો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">