વિશ્વ કપમાં ભારતને ફરી મોટો ઝટકો શિખર ધવન બાદ આ ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

વિશ્વ કપમાં તોફાની બેટસમેન શિખર ધવન પછી વધુ એક ખેલાડીને ઈજા પહોંચવાને લીધે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરને અંગૂઠા પર ઈજા થવાને લીધે હવે આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમી શકશે નહી. વિજય શંકરને આ ઈજા નેટ્સ પર પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. હાલમાં આ ખેલાડીની જગ્યાએ કોને […]

વિશ્વ કપમાં ભારતને ફરી મોટો ઝટકો શિખર ધવન બાદ આ ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર
Follow Us:
| Updated on: Jul 01, 2019 | 9:41 AM

વિશ્વ કપમાં તોફાની બેટસમેન શિખર ધવન પછી વધુ એક ખેલાડીને ઈજા પહોંચવાને લીધે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરને અંગૂઠા પર ઈજા થવાને લીધે હવે આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમી શકશે નહી.

વિજય શંકરને આ ઈજા નેટ્સ પર પ્રેક્ટિસ મેચ દરમિયાન થઈ હતી. હાલમાં આ ખેલાડીની જગ્યાએ કોને ટીમમાં સ્થાન મળશે તેની જાણકારી સામે આવી નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવા માટે કહેવામાં આવી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે સારા બેટસમેન છે અને જો રૂષભ પંત આગામી 2 મેચમાં નિષ્ફળ રહેશે તો કે.એલ. રાહુલને ફરીથી ચોથા નંબરે બેટિંગની જવાબદારી આપવામાં આવી શકે છે, તેવી સુત્રો દ્વારા માહિતી મળી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

કર્ણાટકના સલામી બેટસમેન મયંક અગ્રવાલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ પણ અત્યાર સુધી ભારત માટે વન-ડે ટીમથી ડેબ્યૂ નથી કરી શકયા. અગ્રવાલના નામને ICCની ટૂર્નામેન્ટની સમિતીથી મંજૂરી મળવાની સંભાવના છે અને તે બર્મિઘમમાં જ ટીમમાં જોડાઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">