Ram Krishna Trivedi Profile: ચૂંટણીમાં અનિવાર્ય બનેલા મતદાર ઓળખ કાર્ડને ભારતમાં પ્રથમ વાર રજૂ કરનારા ચૂંટણી કમિશ્નર

Gujarat Governor Full Profile in Gujarati: રામ ક્રીષ્ન ત્રિવેદીએ 18 જૂન 1982 થી 31 ડિસેમ્બર 1985 સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓને પદ્મ ભૂષણના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Ram Krishna Trivedi Profile: ચૂંટણીમાં અનિવાર્ય બનેલા મતદાર ઓળખ કાર્ડને ભારતમાં પ્રથમ વાર રજૂ કરનારા ચૂંટણી કમિશ્નર
Ram Krishna Trivedi Gujarat Governor Full Profile in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 11:44 AM

રામ કૃષ્ણ ત્રિવેદીનો (Ram Krishna Trivedi )જન્મ 1 જાન્યુઆરી 1921માં થયો હતો અને 19 નવેમ્બર 2015માં તેમનું નિધન થયું હતું. તેઓ 26 ફેબ્રુઆરી 1986 થી 2 મે 1990 સુધી ગુજરાતના રાજ્યપાલ હતા. રામ ક્રીષ્ન ત્રિવેદીએ 18 જૂન 1982 થી 31 ડિસેમ્બર 1985 સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓને પદ્મ ભૂષણના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ ગુજરાતના દસમા રાજ્યપાલ (Gujarat Governor)તરીકે પણ ફરજ બજાવી હતી.

 કારર્કિર્દી (Career)

તેઓ ભારતમાં ચૂંટણી દરમિયાન મતદાર ઓળખ કાર્ડ રજૂ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. દેશના સાતમા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, રામકૃષ્ણએ મતદારો માટે મતદાર કાર્ડ રજૂ કર્યું હતું. આજે આ મતદાર ઓળખ કાર્ડનો ઉપયોગ એક મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ તરીકે થઈ રહ્યો છે. આર.કે. ત્રિવેદીએ 18 જૂન 1982 થી 31 ડિસેમ્બર 1985 સુધી દેશના સાતમા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી નિવૃત્ત થયા બાદ તેમને તત્કાલિન સરકારે ગુજરાતના રાજ્યપાલ બનાવ્યા હતા. તેમણે આ જવાબદારી 26 ફેબ્રુઆરી 1986થી 2 મે 1990 સુધી નિભાવી હતી.

• 1943માં સિવિલ સર્વિસમાં જોડાયા પછી અમલદાર તરીકે તેમની લાંબી અને વિશિષ્ટ કારકિર્દી હતી. • ત્રિવેદીની ઓક્ટોબર 198 માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

વર્ષ  2015માં લખનૌમાં   લાંબી માંદગી બાદ તેમનું વસાન થયું હતું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">