બંગાળમાં હિંસાનો દોર યથાવત્ઃ એક TMC અને BJPના 3 કાર્યકરોની હત્યા થઈ હોવાના દાવા વચ્ચે મમતા બેનર્જી પર સવાલ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી પણ હિંસાની લહેર ચાલુ છે. રાજ્યના નોર્થ 24 પરગનામાં ભાજપ અને મમતાની પાર્ટી તૂળમુલમાં કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીમાં એક TMC કાર્યકરની મોત થઈ છે. તો ભાજપ દ્વારા પણ તેના ત્રણ કાર્યકરોની મોતનો દાવો કરાયો છે. આ હિંસામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયાની વાત સામે આવી છે. રોચક VIDEO જોવા માટે […]

બંગાળમાં હિંસાનો દોર યથાવત્ઃ એક TMC અને BJPના 3 કાર્યકરોની હત્યા થઈ હોવાના દાવા વચ્ચે મમતા બેનર્જી પર સવાલ
Follow Us:
| Updated on: Jun 09, 2019 | 3:08 PM

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી પણ હિંસાની લહેર ચાલુ છે. રાજ્યના નોર્થ 24 પરગનામાં ભાજપ અને મમતાની પાર્ટી તૂળમુલમાં કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીમાં એક TMC કાર્યકરની મોત થઈ છે. તો ભાજપ દ્વારા પણ તેના ત્રણ કાર્યકરોની મોતનો દાવો કરાયો છે. આ હિંસામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયાની વાત સામે આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી અને માલદીવ્સના રાષ્ટ્રપતિએ બંને દેશ વચ્ચે કર્યો ‘વ્હાઈટ શિપિંગ’ કરાર, જાણો આ કરાર વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પશ્ચિમ બંગાળની આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા છે. મોડી રાત્રે ભાજપના નેતા મુકુલ રોય અને ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત કરી હતી. જે બાદ અમિત શાહે બંગાળમાં ભાજપના નેતાઓ સાથે વાત કરી હતી અને રાજ્ય સરકાર સાથે સંવાદ કરવાનો આદેશ આપ્યો હતો. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પાર્ટી TMCના કાર્યકરોએ તેમના સમર્થકોની હત્યા કરી છે. અને આ પ્રકારની ઘટના છેલ્લા એક વર્ષથી બંગાળમાં ચાલી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">