ઝાલોદના ભાજપના કોર્પોરેટરની રાજકીય હત્યા થઈ હોવાની પરિવારે વ્યકત કરી શંકા

દાહોદના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલના મોતને લઇને વિવાદ થયો છે. મૃતકના પરિવારજનોએ રાજકીય અદાવતમાં હિરેન પટેલની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છેકે રાજકીય રાગદ્વેષને કારણે ઇરાદાપૂર્વક વાહનની ટક્કર મારી હત્યા થઇ છે. અને, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો છે. ભાજપ નગરસેવકના શંકાસ્પદ અકસ્માત મામલે ઝાલોદના સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી છે. તો […]

ઝાલોદના ભાજપના કોર્પોરેટરની રાજકીય હત્યા થઈ હોવાની પરિવારે વ્યકત કરી શંકા
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:31 PM

દાહોદના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલના મોતને લઇને વિવાદ થયો છે. મૃતકના પરિવારજનોએ રાજકીય અદાવતમાં હિરેન પટેલની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છેકે રાજકીય રાગદ્વેષને કારણે ઇરાદાપૂર્વક વાહનની ટક્કર મારી હત્યા થઇ છે. અને, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો છે. ભાજપ નગરસેવકના શંકાસ્પદ અકસ્માત મામલે ઝાલોદના સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી છે. તો વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડીને શંકાસ્પદ અકસ્માત મામલે તપાસ થાય તેવી માગ કરી છે. ઝાલોદના નગરજનોએ હિરેન પટેલના પરિવારને બંધ પાડીને સમર્થન આપ્યું છે. હાલ તો હિરેન પટેલના પરિજનોએ આ મામલે ન્યાયની માગ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમા કોરોનાકાળમા લોકો માસ્ક વિના ફરતા હોવાથી, 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યાથી બંધ કરવા AMCનો આદેશ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">