અમેઠીમાં ભાજપના કાર્યકરની હત્યા બાદ સ્મૃતિ ઈરાનીએ અર્થીને ખંભો આપ્યાની સાથે કહ્યું કે, હત્યારાઓને પાતાળમાંથી પણ શોધી લાવીશ

અમેઠીમાં ભાજપના કાર્યકર્તા અને સ્મૃતિ ઈરાનીના સૌથી નજીકના મનાતા કાર્યકર્તાની હત્યા થઈ છે. આ ઘટનાની જાણ થતા સ્મૃતિ ઈરાની તુરંત ગૌરીગંજ બરૌલિયા પહોંચી ગયા હતા. ભાજપના કાર્યકર્તા અને ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહના પરિવારને સાંત્વના આપી હતી. એટલું જ નહીં જ્યારે કાર્યકર્તાની સ્મશાનયાત્રા નીકળી ત્યારે સ્મૃતિએ સુરેન્દ્ર સિંહની અરથીને કાંધ પણ આપી હતી. સ્મૃતિની સાથે […]

અમેઠીમાં ભાજપના કાર્યકરની હત્યા બાદ સ્મૃતિ ઈરાનીએ અર્થીને ખંભો આપ્યાની સાથે કહ્યું કે, હત્યારાઓને પાતાળમાંથી પણ શોધી લાવીશ
Follow Us:
| Updated on: May 26, 2019 | 12:33 PM

અમેઠીમાં ભાજપના કાર્યકર્તા અને સ્મૃતિ ઈરાનીના સૌથી નજીકના મનાતા કાર્યકર્તાની હત્યા થઈ છે. આ ઘટનાની જાણ થતા સ્મૃતિ ઈરાની તુરંત ગૌરીગંજ બરૌલિયા પહોંચી ગયા હતા. ભાજપના કાર્યકર્તા અને ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહના પરિવારને સાંત્વના આપી હતી. એટલું જ નહીં જ્યારે કાર્યકર્તાની સ્મશાનયાત્રા નીકળી ત્યારે સ્મૃતિએ સુરેન્દ્ર સિંહની અરથીને કાંધ પણ આપી હતી. સ્મૃતિની સાથે યોગી સરકારના પ્રધાન મોહસિન રઝા પણ હાજર હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

નોંધનિય છે કે, સુરેન્દ્રસિંહે સ્મૃતિની જીતમાં ખૂબ મોટી ભૂમિકા નીભાવી હતી. સ્મૃતિ ઈરાની મોટાભાગે પ્રચાર-પ્રસાર વખતે સુરેન્દ્ર સિંહને તેમની સાથે જ રાખતા હતા. અમેઠીમાં સુરેન્દ્રનો પ્રભાવ ઘણાં ગામોમાં હતો અને તેનો ફાયદો સ્મૃતિ ઈરાનીને પ્રચાર પ્રસારમાં મળ્યો હતો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">