દિલ્હી હિંસા પર સુપ્રીમ કોર્ટે પોલીસને લગાવી ફટકાર, આગામી સુનાવણી 23 માર્ચના રોજ થશે

સુપ્રીમ કોર્ટમાં શાહીનબાગ મામલે સુનાવણી દરમિયાન દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર કોર્ટે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પોલીસને કોર્ટે કહ્યું કે આ સ્થિતી એટલા માટે બની, કારણ કે તમે થવા દીધું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ હિંસામાં 18 લોકોના મોત થઈ ગયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં […]

દિલ્હી હિંસા પર સુપ્રીમ કોર્ટે પોલીસને લગાવી ફટકાર, આગામી સુનાવણી 23 માર્ચના રોજ થશે
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 7:47 AM

સુપ્રીમ કોર્ટમાં શાહીનબાગ મામલે સુનાવણી દરમિયાન દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર કોર્ટે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પોલીસને કોર્ટે કહ્યું કે આ સ્થિતી એટલા માટે બની, કારણ કે તમે થવા દીધું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ હિંસામાં 18 લોકોના મોત થઈ ગયા છે.

Delhi violence: Police head constable killed in clashes over CAA in Maujpur

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોર્ટે કહ્યું કે પોલીસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવે. પછી અમે શાહીનબાગ મુદ્દો ધ્યાને લઈશું. આ મામલાની આગામી સુનાવણી 23 માર્ચે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાર્વજનિક રસ્તા પ્રદર્શન માટે નથી. કોર્ટે ટિપ્પણી કરી કે હાલનો માહોલ આ કેસની સુનાવણી માટે યોગ્ય નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું હતું કે પોલીસને નિરાશ ન કરો. આ સમયે પોલીસના એક કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. સુપ્રીમ કોર્ટે SG તુષાર મહેતાને કહ્યું સરકાર દરેક ઉશ્કેરણીજનક ભાષણની વિરૂદ્ધ કાર્યવાહી કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે ખુશખબર, સરકારના આ નવા નિર્ણયથી પેન્શનરોને થશે ફાયદો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">