Karnataka Cabinet expansion: કેબિનેટ વિસ્તરણ બાદ અનેક નેતાઓ નારાજ, સિદ્ધારમૈયાએ કહ્યું, “અમારા સમાજને અન્યાય”

અગાઉ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇના મંત્રીમંડળમાં સ્થાન ન મળતા નેતાઓ અને તેમના સમર્થકોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી.કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને તેમની સાથે અન્યાય થયાનો પણ આરોપ લગાવ્યો છે.

Karnataka Cabinet expansion: કેબિનેટ વિસ્તરણ બાદ અનેક નેતાઓ નારાજ, સિદ્ધારમૈયાએ કહ્યું, અમારા સમાજને અન્યાય
Siddaramaiah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:00 AM

Karnataka Cabinet expansion: કર્ણાટકમાં કેબિનેટ વિસ્તરણ (Cabinet expansion) બાદ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ  રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને અમારી સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, “ભાજપ દ્વારા મંત્રીમંડળની રચના કરતી વખતે અમારા સમુદાયને સંપૂર્ણપણે અવગણ્યો હતો. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટમાં(Cabinet) માત્ર ચાર મંત્રીને સ્થાન આપીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે.”

તેમણે ટ્વિટ (Tweet) કરીને લખ્યું હતું કે, રાજ્યમાં અમારા સમાજની સંખ્યા 24 ટકા છે. આવી સ્થિતિમાં મંત્રીમંડળમાં માત્ર ચાર વ્યક્તિને સ્થાન આપીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે, “ભાજપની કર્ણાટક સરકારનો હેતુ માત્ર નારાજ નેતાઓને શાંત કરવાનો હતો અને આ માટે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપીને તેમને તક આપી હતી.ઉપરાંત જણાવ્યું કે, વહીવટ માટે આ સારું નથી.

ભાજપના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અગાઉ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈના (Basavaraj Bommai) મંત્રીમંડળમાં સ્થાન ન મળતા નેતાઓ અને તેમના સમર્થકોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. ઉપરાંત ઘણા જિલ્લાઓને કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. જેમાં મૈસુરુ, કાલાબુરાગી, રામનગરા, કોડાગુ, રાયચુર, હસન, વિજયપુરા, બેલ્લારી, દાવનગરે, કોલાર, યાદગીર, ચિકમગલુરુ અને ચામરાજનગરનું મંત્રીમંડળમાં કોઈ પ્રતિનિધિત્વ નથી.

મંત્રીમંડળમાં સામેલ ન થવા પર નારાજગી વ્યક્ત કરતા શંકરે (Shankar) જણાવ્યું હતુ કે, મને આશ્ચર્ય છે કે “ખાતરી છતાં” મંત્રી કેમ ન બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, 2019 માં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન છોડ્યા બાદ ભાજપમાં(BJP Party) જોડાયેલા ધારાસભ્યોમાંના તેઓ એક છે. આપને જણાવવું રહ્યું કે,આગામી દિવસોમાં મંત્રીમંડળમાં સમાવિષ્ટ થવાની આશા પણ વ્યક્ત કરી હતી.

અગાઉ, ઘણા મંત્રીપદના ઉમેદવારોએ બોમ્માઇને મંત્રીમંડળમાં (Cabinet) સામેલ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.બોમ્માઇ સાથે ભૂતપૂર્વ કૃષિ મંત્રી બી.સી. પાટીલે મુલાકાત કરી હતી.પરંતુ જ્યારે તેમને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે,” એક સિંચાઇ પ્રોજેક્ટ સંબધિત તેમની સાથે મુલાકાત કરી હતી.”

આ પણ વાંચો: દુષ્કર્મ પિડીત બાળકીના પરિવારજનોની તસ્વીર શેર કરવા બદલ રાહુલ ગાંધી પર પસ્તાળ, ફોટો દૂર કરવા ટ્વિટરને ફટકારાઈ નોટીસ

આ પણ વાંચો: Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">