મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરવા માટે NCPએ રાખી હતી આ 2 શરત, PM મોદીએ કર્યો હતો ઈનકારઃ સૂત્ર

ભાજપ અને NCPના ચીફ શરદ પવારની બે શરત માનવાથી ફડણવીસની સરકાર બચાવી શક્યા હોત. સૂત્રો પ્રમાણે ભાજપને સમર્થન આપવા માટે NCPએ બે શરત રાખી હતી. પહેલી શરત એવી હતી કે, શરદ પવારના દિકરી અને સાંસદ સુપ્રીયા સુલેને કૃષિ વિભાગ અને દેવેન્દ્ર ફડણવીસના સ્થાને અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જ્યારે આ વાત PM મોદી સમક્ષ આવી […]

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરવા માટે NCPએ રાખી હતી આ 2 શરત, PM મોદીએ કર્યો હતો ઈનકારઃ સૂત્ર
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 2:06 PM

ભાજપ અને NCPના ચીફ શરદ પવારની બે શરત માનવાથી ફડણવીસની સરકાર બચાવી શક્યા હોત. સૂત્રો પ્રમાણે ભાજપને સમર્થન આપવા માટે NCPએ બે શરત રાખી હતી. પહેલી શરત એવી હતી કે, શરદ પવારના દિકરી અને સાંસદ સુપ્રીયા સુલેને કૃષિ વિભાગ અને દેવેન્દ્ર ફડણવીસના સ્થાને અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જ્યારે આ વાત PM મોદી સમક્ષ આવી તો, તેમણે શરતને માનવાની મનાઈ કરી દીધી હતી.

 આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરના નિર્ણય પછી આરે કોલોનીમાં મેટ્રોનું કાર્ય બંધ કરાયું

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ભાજપના સૂત્રો પ્રમાણે એક બીજી વાત પણ સામે આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને લાગ્યું કે, જો મહારાષ્ટ્રમાં સમર્થન માટે NCPને કૃષિ વિભાગ આપવામાં આવશે તો, બિહારમાં ભાજપની સહયોગી પાર્ટી જેડીયુને રેલ મંત્રાલય આપવાની માગણી થઈ શકે છે. અને ભાજપ માટે ધર્મસંકટ ઉભું થઈ શકે છે. ભાજપ પાસે કેન્દ્રમાં પ્રચંડ બહુમત હોવા છતાં 2 મોટા વિભાગ હાથમાંથી નિકળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફડણવીસને હટાવવા નથી માગતી ભાજપ

સૂત્રોએ શરદ પવારની બીજી શરત વિશે જણાવ્યું કે, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ પર દાગ લાગ્યા વગર સરકાર 5 વર્ષ સુધી ચાલી હતી. સાથે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને જ ચહેરો બનાવીને પ્રચાર કરાયો હતો. 24 ઓક્ટોબરના દિવસે પરિણામ બાદ પાર્ટીના મુખ્ય કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કરતા સમયે પ્રધાનમંત્રીએ ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનાવવાની ઘોષણા કરી હતી. આટલી જાહેરાતો પછી કોઈ અન્ય નેતાને મુખ્યમંત્રી બનાવવું ભાજપ માટે મુશ્કેલ હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">