મહારાષ્ટ્રમાં મહાખેલ: 1978માં મુખ્યપ્રધાન પદ માટે શરદ પવારે પણ ભત્રીજાની જેમ તોડી હતી પાર્ટી

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવાની વાતચીતની વચ્ચે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. અજીત પવાર એ વ્યક્તિ છે, જેમના સમર્થન પછી ફડણવીસે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. અજીત પવારને ઘણા લોકો મહારાષ્ટ્રમાં […]

મહારાષ્ટ્રમાં મહાખેલ: 1978માં મુખ્યપ્રધાન પદ માટે શરદ પવારે પણ ભત્રીજાની જેમ તોડી હતી પાર્ટી
Follow Us:
| Updated on: Nov 23, 2019 | 6:55 AM

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવાની વાતચીતની વચ્ચે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.

Image result for ajit pawar and sharad pawar

અજીત પવાર એ વ્યક્તિ છે, જેમના સમર્થન પછી ફડણવીસે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. અજીત પવારને ઘણા લોકો મહારાષ્ટ્રમાં NCPના સૌથી મોટા નેતા માને છે. અજીત પવારે એ જ રસ્તો અપનાવ્યો છે, જે તેમના કાકા શરદ પવારે 1978માં અપનાવ્યો હતો. તે સમયે તેમની પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને શરદ પવાર જનસંઘના સમર્થનથી પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા હતા. હવે અજીત પવાર NCPના ધારાસભ્યોને તોડવામાં સફળ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1977ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી, જનતા પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ. હારની જવાબદારી લઈને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન શંકરરાવ ચૌહાણે રાજીનામું આપ્યું હતું. તેમની જગ્યાએ વસંતદાદા પાટિલ મુખ્યપ્રધાન બન્યા. ત્યારબાદ કોંગ્રેસ 2 ભાગમાં થઈ ગઈ, બંને ભાગે વિધાનસભા ચૂંટણી અલગ અલગ લડી. આ ચૂંટણીમાં જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની પણ તેમની પાસે બહુમતી નહતી. આ સ્થિતીમાં કોંગ્રેસના બંને ભાગોએ અંદરોઅંદર કરાર કરીને સરકાર બનાવી લીધી. આ સરકારમાં શરદ પવાર ઉદ્યોગ અને શ્રમમંત્રી હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જુલાઈ 1978માં શરદ પવારે તેમની પાર્ટી છોડી દીધી. તે દરમિયાન તે ઘણા ધારાસભ્યોને તોડવામાં સફળ રહ્યા. જનતા પાર્ટીએ તેમને સરકાર બનાવવા માટે સમર્થન આપી દીધું. આ પ્રકારે પ્રથમવાર તે 1978માં માત્ર 38 વર્ષની ઉંમરમાં મુખ્યપ્રધાન બનવામાં સફળ રહ્યા. 1980માં જ્યારે દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર બની. તેમને શરદ પવારની સરકારને બરખાસ્ત કરી દીધી અને આગામી ચૂંટણીમાં કોંગ્રસે પાર્ટીને બહુમતી મળી. કોંગ્રેસ તરફથી એ.આર.અંતુલેને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">