મુંબઈમાં 1 અઠવાડિયા સુધી કલમ 144 લાગુ, જાણો સાથે ક્યાં ક્યાં અન્ય પ્રતિબંધ મુકાયા?

દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલો વિરોધ આક્રમક બન્યો હતો અને તેના લીધે ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી જેવી કોઈ ઘટના મુંબઈમાં ના ઘટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક અઠવાડિયા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ દિલ્હીના કોઈપણ વિસ્તારમાં 4-5થી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં. Facebook પર […]

મુંબઈમાં 1 અઠવાડિયા સુધી કલમ 144 લાગુ, જાણો સાથે ક્યાં ક્યાં અન્ય પ્રતિબંધ મુકાયા?
Follow Us:
| Updated on: Mar 02, 2020 | 3:53 PM

દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલો વિરોધ આક્રમક બન્યો હતો અને તેના લીધે ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી જેવી કોઈ ઘટના મુંબઈમાં ના ઘટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક અઠવાડિયા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ દિલ્હીના કોઈપણ વિસ્તારમાં 4-5થી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
Mumbai: Case registered against anti-CAA protesters in Nagpada

નાગપાડા, મુંબઈ

આ પણ વાંચો :   કોરોના વાઈરસના લીધે 3000 લોકોના મોત, 88 હજાર લોકો સારવાર હેઠળ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત મુંબઈમાં 9 માર્ચ સુધી કોઈપણ પ્રકારના ધરણાં, રેલી, આતિશબાજી કે અન્ય કોઈ આવા કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ લાદી દેવાયો છે. પોલીસે જાણકારી આપી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ આદેશ લાગુ કરવામાં આવ્યો છે. મુંબઈમાં પણ નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલે છે. જો કે મુંબઈમાં કોઈ હિંસક પ્રદર્શન થયા નથી અને શાંતિપૂર્ણ રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી હિંસા બાદ મુંબઈમાં પણ આવી કોઈ ઘટના ના બને તે માટે આ નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. એનસીપીના નેતા અજિત પવારે કહ્યું કે લોકોને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત જે લોકો અફવા ફેલાવશે તેની સામે સરકાર કાર્યવાહી કરશે તેવી પણ વાત કરી છે. જો કે મહારાષ્ટ્રની સરકારે વિધાનસભામાં સીએએ-એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની હાલ કોઈ જરુરિયાત નથી તેવું નિવેદન આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">