PM મોદી નવરાત્રીના 9 દિવસ રાખે છે ઉપવાસ, પાળે છે કડક નિયમ

નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખૈલેયાઓ પણ તૈયાર થઈ ગયા છે. એક તરફ આ નવ દિવસ ભક્તોની ભીડ પણ જામી રહી છે અને તેઓ પૂજા-ઉપવાસ પણ કરી રહ્યાં છે. 40 વર્ષથી પીએમ મોદી પણ નવરાત્રીના દિવસે ઉપવાસ રાખે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

PM મોદી નવરાત્રીના 9 દિવસ રાખે છે ઉપવાસ, પાળે છે કડક નિયમ
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 11:03 AM

નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખૈલેયાઓ પણ તૈયાર થઈ ગયા છે. એક તરફ આ નવ દિવસ ભક્તોની ભીડ પણ જામી રહી છે અને તેઓ પૂજા-ઉપવાસ પણ કરી રહ્યાં છે. 40 વર્ષથી પીએમ મોદી પણ નવરાત્રીના દિવસે ઉપવાસ રાખે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પણ વાંચો :  અંધશ્રદ્ધા! ઈમરાન ખાનની પત્નીનો ચહેરો અરીસામાં નથી દેખાતો, અધિકારીઓનો દાવો

પીએમ મોદી પણ નવરાત્રીની ઉજવણી ઉપવાસ રાખીને કરે છે. તેઓ 40 વર્ષથી ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીમાં ઉપવાસ રાખે છે. તેઓ નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પીએમ મોદી વિજયાદશમી કહેવામાં આવે તે દિવસ જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે ત્યારે શસ્ત્રપૂજા પણ કરે છે. 2014માં પીએમ મોદી નવરાત્રીમાં અમેરિકા ગયા હતા. બરાક ઓબામા એ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તેઓએ પીએમ મોદી માટે જમણવારનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ માત્ર લીંબુ શરબત જ પીધું હતું. આમ નવરાત્રીના સમયે તેઓ કડક નિયમોનું પાલન કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">