નિત્યાનંદ કેસ: ગુમ યુવતીઓને શોધવા માટે ગુજરાત પોલીસ ઈન્ટરપોલની મદદ લેશે

નિત્યાનંદ સામેના વિવાદનો અંત આવતો નથી.  ગુમ યુવતીઓ મામલે અમદાવાદની SITની ટીમ છેક બેંગલોર સુધી જઈને તપાસ કરી આવી છે. પરત આવેલી ટીમ પાસે કેટલીક માહિતી તો પ્રાપ્ત થઈ છે. આ સાથે નિત્યાનંદિતા અને લોપામુદ્રા માટે પોલીસ CID ક્રાઈમ થકી બ્લ્યુ નોટિસ ઈશ્યુ કરવાની તૈયારી કરી રહી છે. અમદાવાદના રેન્જ આઈજીએ આ તમામ કાર્યવાહી અંગે […]

નિત્યાનંદ કેસ: ગુમ યુવતીઓને શોધવા માટે ગુજરાત પોલીસ ઈન્ટરપોલની મદદ લેશે
Follow Us:
| Updated on: Dec 02, 2019 | 6:09 PM

નિત્યાનંદ સામેના વિવાદનો અંત આવતો નથી.  ગુમ યુવતીઓ મામલે અમદાવાદની SITની ટીમ છેક બેંગલોર સુધી જઈને તપાસ કરી આવી છે. પરત આવેલી ટીમ પાસે કેટલીક માહિતી તો પ્રાપ્ત થઈ છે. આ સાથે નિત્યાનંદિતા અને લોપામુદ્રા માટે પોલીસ CID ક્રાઈમ થકી બ્લ્યુ નોટિસ ઈશ્યુ કરવાની તૈયારી કરી રહી છે. અમદાવાદના રેન્જ આઈજીએ આ તમામ કાર્યવાહી અંગે ટીવીનાઈનને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાઈકોર્ટે પણ પોલીસને કહ્યું છે યુવતીઓને હાજર કરો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   આધારકાર્ડમાં ફોટો નથી પસંદ? આ 2 રીતે સરળતાથી બદલી શકો છો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">