ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવની પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ કહ્યું ‘દેશવિરોધીઓ કો સૈના સે ડર લગ રહ્યાં હૈ તો, યહ ડર અચ્છા હૈ’

પાકિસ્તાનમાં આતંકવાદ વિરુધ્ધ એર-સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર પ્રહારો કરી રહ્યાં છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દુશ્મનો પર વાકપ્રહારો કરીને ફટકાર લગાવી હતી. પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતાં. આ પગલાં પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુશ્મનોને આપણા દેશના સૈનિકોના પરાક્રમથી ડર લાગે છે તો આ ડર […]

ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવની પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ કહ્યું 'દેશવિરોધીઓ કો સૈના સે ડર લગ રહ્યાં હૈ તો, યહ ડર અચ્છા હૈ'
Follow Us:
| Updated on: Mar 02, 2019 | 6:34 PM

પાકિસ્તાનમાં આતંકવાદ વિરુધ્ધ એર-સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર પ્રહારો કરી રહ્યાં છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દુશ્મનો પર વાકપ્રહારો કરીને ફટકાર લગાવી હતી.

પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતાં. આ પગલાં પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુશ્મનોને આપણા દેશના સૈનિકોના પરાક્રમથી ડર લાગે છે તો આ ડર સારો છે. તેમણે વધુમાં કહ્યું કે આ ભારત બદલાઈ ગયું છે. તેમણે એર-સ્ટ્રાઈક બાબતે કહ્યું કે કોઈ હવે ભારતને આંખ પણ દેખાડી શકે તેમ નથી.

શનિવારના રોજ એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે ભારત આજે એક નવી નીતિ પર ચાલી રહ્યું છે. આજનું ભારત નિડર, નિર્ભીક અને નિર્ણાયક છે. દેશની અંદર અને બહાર બંને જગ્યાએ દેશવિરોધી લોકોમાં ડર પૈદા થયો છે. આજના વાતાવરણમાં આ ડર સારો છે. આતંકીઓના આકાઓમાં સૈનિકોના શૌર્યનો ડર છે તો ડર સારો છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">