પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. હાઈકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહેતા સેશન્સ કોર્ટે આ કાર્યવાહી કરી છે. સાથે જ કેસમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આજની સુનાવણી દરમિયાન ચિરાગ પટેલ અને […]

પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ
Follow Us:
| Updated on: Jan 18, 2020 | 11:42 AM

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. હાઈકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહેતા સેશન્સ કોર્ટે આ કાર્યવાહી કરી છે. સાથે જ કેસમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આજની સુનાવણી દરમિયાન ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા. પરંતુ હાર્દિક હાજર નહોતો રહ્યો. હવે આ અંગે વધુ સુનાવણી 24 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચોઃ 23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">