ગુજરાતના આ નેતાનું મોદી સરકારમાં મત્રી પદ નિશ્ચિત, જુઓ TV9 સાથે ખાસ વાતચીત કરતા ખૂશી વ્યક્ત કરી

ગુજરાતના સાંસદોમાંથી પરષોત્તમ રૂપાલાને ફરીથી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે તેમણે ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરતાં ખુશી વ્યક્ત કરી. તેમણે પીએમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે- જે જવાબદારી મળશે તે પ્રમાણિકતાથી નિભાવીશું.  તો સાથે મનસુખ માંડવીયાનું પણ નામ મંત્રી મંડળની યાદીમાં છે. મહત્વનું છે કે ગુજરાતમાંથી 4થી 5 નેતાઓને સ્થાન મળી શકે છે. જેને […]

ગુજરાતના આ નેતાનું મોદી સરકારમાં મત્રી પદ નિશ્ચિત, જુઓ TV9 સાથે ખાસ વાતચીત કરતા ખૂશી વ્યક્ત કરી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:00 AM

ગુજરાતના સાંસદોમાંથી પરષોત્તમ રૂપાલાને ફરીથી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે તેમણે ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરતાં ખુશી વ્યક્ત કરી. તેમણે પીએમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે- જે જવાબદારી મળશે તે પ્રમાણિકતાથી નિભાવીશું.  તો સાથે મનસુખ માંડવીયાનું પણ નામ મંત્રી મંડળની યાદીમાં છે. મહત્વનું છે કે ગુજરાતમાંથી 4થી 5 નેતાઓને સ્થાન મળી શકે છે. જેને લઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાંથી સૌથી વધુ નેતાઓને મત્રી પદ મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ PM મોદીની શપથવિધિ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે જગન મોહન રેડ્ડીએ લીધા શપથ

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 મેના રોજ PM મોદી ફરી એક વખત શપથ લેવાના છે ત્યારે ગુજરાત માટે આ ઐતિહાસિક ઘટના છે. ગુજરાતના કોઈ નેતા કેન્દ્રમાં 2 વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે તેવી ઘટના પહેલી વખત સર્જાઈ રહી છે. તો બીજી તરફ એવી ચર્ચાઓ તેજ થઈ રહી છે કે મંત્રીમંડળના ચહેરા કોણ છે. અમિત શાહના ઘર પર સવારથી નેતાઓની અવર-જવર ચાલુ છે અને સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર દિલ્હીમાં આવી હલચલ જોવા મળવાની છે. મહત્વનું છે કે નવી સરકારમાં કેટલાક ચહેરાઓ જોવા મળશે તો સાથે મહત્વના પદ પર ફેરબદલી થઈ શકે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">