દિવાળીમાં ભારતીય વસ્તુ ખરીદવા, સૈન્ય જવાનોના માનમાં એક દિવો પ્રગટાવવા નરેન્દ્ર મોદીની અપિલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મનકી બાત કાર્યક્રમમાં દેશની જનતાને અપિલ કરી કે, આ વર્ષે દિવાળીમાં જે કોઈ ખરીદી કરો તેમાં ભારતમાં બનેલી ચીજવસ્તુને અગ્રતા આપવી. તો દેશના વીર સૈન્ય જવાનોના માનમાં પણ એક દિવો પ્રગટાવવા કહ્યું, સાથોસાથ ખાદીની ખરીદી કરીને ગ્રામ્ય રોજગારીને ઉત્તેજન આપવા પણ અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના 70માં કાર્યક્રમ અંતર્ગત […]

દિવાળીમાં ભારતીય વસ્તુ ખરીદવા, સૈન્ય જવાનોના માનમાં એક દિવો પ્રગટાવવા નરેન્દ્ર મોદીની અપિલ
Follow Us:
| Updated on: Oct 25, 2020 | 1:26 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મનકી બાત કાર્યક્રમમાં દેશની જનતાને અપિલ કરી કે, આ વર્ષે દિવાળીમાં જે કોઈ ખરીદી કરો તેમાં ભારતમાં બનેલી ચીજવસ્તુને અગ્રતા આપવી. તો દેશના વીર સૈન્ય જવાનોના માનમાં પણ એક દિવો પ્રગટાવવા કહ્યું, સાથોસાથ ખાદીની ખરીદી કરીને ગ્રામ્ય રોજગારીને ઉત્તેજન આપવા પણ અપીલ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મન કી બાતના 70માં કાર્યક્રમ અંતર્ગત દેશની જનતાને સંબોધન કર્યું હતું. વિજયા દશમીની શુભેચ્છા પાઠવતા મોદીએ અપિલ કરતા કહ્યું કે દેશના વીર સૈન્ય જવાનો માટે એક દિવો પ્રગટાવવો. દિવાળીના તહેવારમાં જે કોઈ ખરીદી કરવામાં આવે તેમાં ભારતીય ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવે તે જરૂરી છે. ખાદીની પણ ખરીદી કરવા મોદીએ આહવાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. કાશ્મિરના પુલવામાં વિકસેલા પેન્સીલ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પણ વાંચોઃપાટણના પૂર્વ સાસંદ, ગુજરાતી ફિલ્મ સંગીતકાર મહેશ કનોડીયાનું લાંબી બિમારીથી નિધન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">