CMના CAA વિરોધીઓ પર આકરા પ્રહાર, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં હિંદુઓ પર ત્રાસ, અત્યાચાર સમયે વિપક્ષ મૌન કેમ?

રાજકોટમાં યુવા સંમેલનને સંબોધતા મુખ્યપ્રધાને CAAના વિરોધીઓ પર આકરા વાર કર્યા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ મહિલા અને મંદિરો પર અત્યાચાર સમયે વિરોધીઓ ચૂપ હતા. આઝાદી સમયે થયેલા કરાર આધારે હિંદુઓને નાગરિકતા આપવાના સરકારના નિર્ણયને વિજય રૂપાણીએ વખાણ્યો. પાકિસ્તાની આતંકવાદીઓ મુદ્દે સરકારે કરેલી એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના વખાણ કર્યા. વિશ્વમાં ઈઝરાયેલ અને અમેરિકા બાદ […]

CMના CAA વિરોધીઓ પર આકરા પ્રહાર, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં હિંદુઓ પર ત્રાસ, અત્યાચાર સમયે વિપક્ષ મૌન કેમ?
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 12:13 PM

રાજકોટમાં યુવા સંમેલનને સંબોધતા મુખ્યપ્રધાને CAAના વિરોધીઓ પર આકરા વાર કર્યા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ મહિલા અને મંદિરો પર અત્યાચાર સમયે વિરોધીઓ ચૂપ હતા. આઝાદી સમયે થયેલા કરાર આધારે હિંદુઓને નાગરિકતા આપવાના સરકારના નિર્ણયને વિજય રૂપાણીએ વખાણ્યો. પાકિસ્તાની આતંકવાદીઓ મુદ્દે સરકારે કરેલી એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના વખાણ કર્યા. વિશ્વમાં ઈઝરાયેલ અને અમેરિકા બાદ આતંકવાદીઓના ઘરમાં ઘૂસી હુમલો કરનાર ભારત ત્રીજો દેશ બન્યું હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">