પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન જસવંતસિંહનું નિધન, મોદી સહીતના નેતાઓ વ્યક્ત કર્યુ દુઃખ

પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન, ભાજપના સ્થાપક સભ્ય અને રાજસ્થાનના નેતા જસવંતસિંહનું આજે 82 વર્ષની વયે નિધન થયુ છે. માથમાં ઈજા થવાથી જસવંતસિંહ 2014થી જ કોમામાં સરી ગયા હતા. દિલ્લી સ્થિત આર્મી હોસ્પિટલે જાહેર કર્યા મુજબ આજે સવારે 6.55 કલાકે જસવંતસિહનું નિધન થયુ.  છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત વધુ લથડી હતી. તેમને જૂન મહિનામાં સારવાર અર્થે […]

પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન જસવંતસિંહનું નિધન, મોદી સહીતના નેતાઓ વ્યક્ત કર્યુ દુઃખ
Follow Us:
| Updated on: Sep 27, 2020 | 10:08 AM

પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન, ભાજપના સ્થાપક સભ્ય અને રાજસ્થાનના નેતા જસવંતસિંહનું આજે 82 વર્ષની વયે નિધન થયુ છે. માથમાં ઈજા થવાથી જસવંતસિંહ 2014થી જ કોમામાં સરી ગયા હતા. દિલ્લી સ્થિત આર્મી હોસ્પિટલે જાહેર કર્યા મુજબ આજે સવારે 6.55 કલાકે જસવંતસિહનું નિધન થયુ.  છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત વધુ લથડી હતી. તેમને જૂન મહિનામાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. મલ્ટી ઓર્ગેન ફેલ્યોરને કારણે જસવંતસિહનું નિધન થયુ હોવાનું આર્મી હોસ્પિટલે જાહેર કર્યું છે.

જસવંતસિહ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારના વિદેશ પ્રધાન રહ્યાં હતા. તો રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. જસવંતસિંહ ભાજપના સ્થાપક સભ્યો પૈકીના એક હતા. જસવંતસિહના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિહ સહીતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસવંતસિંહના પૂત્ર માનવેન્દ્રસિંહ સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને જસવંતસિહના નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, જસવંતસિહે આપણા દેશની સેવા મનોમનથી કરી છે. પહેલા એક સૈન્ય જવાના રૂપમા અને ત્યાર બાદ રાજકીય રીતે દેશની સેવા કરી છે. અટલ બિહારી વાજપેયીની  સરકારમાં જસવંતસિહે નાણા, રક્ષા અને વિદેશ વિભાગનો હવાલો સંભાળીને દરેક વિભાગને પૂરતો ન્યાય આપ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃખેડૂતો કૃષિબિલનો કેમ ઉગ્ર વિરોધ કરે છે ? જાણો આ મુદ્દાઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">