ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ! ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડી એનસીપીમાં જોડાશે

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ. સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડીને એનસીપીમાં જોડાઈ જશે. 25 જાન્યુઆરીએ શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભીખાભાઈ જાજડિયા પોતાના સમર્થકો સાથે એનસીપીનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ! ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડી એનસીપીમાં જોડાશે
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 8:11 AM

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ. સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડીને એનસીપીમાં જોડાઈ જશે. 25 જાન્યુઆરીએ શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભીખાભાઈ જાજડિયા પોતાના સમર્થકો સાથે એનસીપીનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ?

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">