દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે. આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની વધુ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!
Follow Us:
| Updated on: Feb 09, 2020 | 12:08 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની વધુ એક બેદરકારીઃ બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો કરાયો ઉલ્લેખ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજી તરફ આપના નેતા ગોપાલ રાયે પણ આરોપ લગાવ્યો છે કે બાબરપુરની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં એક કર્મચારી ઇવીએમ સાથે પકડાયો છે. સંજય સિંહ અને ગોપાલ રાયનું કહેવુ છે કે આપના કાર્યકર્તા હવે 11 ફેબ્રુઆરી સુધી સ્ટ્રોંગ રૂમની બહાર બેસીને નજર રાખશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભા સાંસદ સંજય સિંહે જે વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક ચૂંટણી અધિકારી એક સ્ટેન્ડ પર બસમાંથી ઉતરી રહ્યા છે અને તેમના હાથમાં ઇવીએમ મશીનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">