કોરોના વાઈરસના લીધે 3000 લોકોના મોત, 88 હજાર લોકો સારવાર હેઠળ

કોરોના વાઈરસને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અડધું વિશ્વ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયું છે. અત્યારસુધીમાં 88 હજાર લોકો આ વાઈરસના લીધે સંક્રમિત થયા છે. મોતના આંકડાઓની વાત કરીએ તો 3000ને પાર સંખ્યા પહોંચી ચુકી છે. ચીનમાં સૌથી વધારે 2870 લોકોના મોત નીપજ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

કોરોના વાઈરસના લીધે 3000 લોકોના મોત, 88 હજાર લોકો સારવાર હેઠળ
Follow Us:
| Updated on: Mar 02, 2020 | 3:53 PM

કોરોના વાઈરસને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અડધું વિશ્વ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયું છે. અત્યારસુધીમાં 88 હજાર લોકો આ વાઈરસના લીધે સંક્રમિત થયા છે. મોતના આંકડાઓની વાત કરીએ તો 3000ને પાર સંખ્યા પહોંચી ચુકી છે. ચીનમાં સૌથી વધારે 2870 લોકોના મોત નીપજ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

health science-and-disease/coronavirus-symptoms-treatment-advice

આ પણ વાંચો :   વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું…નીતિન ભાઈ મુંજાતા નહીં..હું તમને ટેકો આપવા આવ્યો છું

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈરાન અને ઈટાલીમાં પણ કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છો તેના લીધે ભારત સરકાર ત્યાંથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરવાનું વિચારી રહી છે. ઈટાલીમાંથી ભારત સરકાર પોતાના નાગરિકોને બહાર કાઢે તેવી અપીલ નેતાઓએ પણ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

We are working for evacuation of Indians stranded in China Jayanti Ravi over Corona virus outbreak

કોરોના વાઈરસના લીધે ખાડી દેશોમાં પણ ભારે અસર જોવા મળી રહી છે. શેરબજારમાં પણ લોકોના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે. ચીન સાથે કોઈ દેશ વેપાર કરવા માટે તૈયાર નથી. ચીન બાદ સૌથી કોઈ પ્રભાવિત દેશ હોય તો તે દક્ષિણ કોરિયા છે જ્યાં 20 લોકોના મોત નીપજ્યા છે. જો કે હાલ ઈરાન પણ તેની ઝપેટમાં છે જ્યાં 54 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. જાપાનના તટ પર ઉભા રહેલાં ક્રુઝમાં 12 લોકોના મોત નીપજ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">