હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, તેને દિગ્વિજયે આવું શરમજનક TWEET કરી આ શું કહી દીધું કે રાહુલ ગાંધીનું માથું પણ શરમથી ઝુકી જશે ?

પુલવામા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણ પરાકાષ્ઠાએ છે, ત્યારે દિગ્વિજય સિંહે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી દીધું છે. TV9 Gujarati Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં […]

હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, તેને દિગ્વિજયે આવું શરમજનક TWEET કરી આ શું કહી દીધું કે રાહુલ ગાંધીનું માથું પણ શરમથી ઝુકી જશે ?
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 6:14 AM

પુલવામા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણ પરાકાષ્ઠાએ છે, ત્યારે દિગ્વિજય સિંહે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી દીધું છે.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે મંગળવારે ઍર સ્ટ્રાઇકને લઈને મોદી સરકાર પર એક પછી એક TWEET કરીને જોરદાર હુમલો કર્યો, પરંતુ સરકારને ઘેરતી વખતે તેઓ ભાન ભૂલી ગયાં કે તેઓ આ ટ્વીટમાં શું લખી રહ્યા છે અને તેની આપણા દેશના લોકો તથા સેનાના મનોબળ પર કેવી અસર પડશે.

દિગ્વિજય સિંહે એક પછી એક 5 ટ્વીટ કર્યા, પરંતુ તેમાં એક ટ્વીટ એવું કર્યું કે જેનાથી દેશ આખો આવા નેતા સામે ફિટકાર વરસાવશે. દિગ્વિજયે આ ટ્વીટમાં પુલવામા આતંકવાદી હુમલાને દુર્ઘટના (ACCIDENT) કહી નાખ્યો. જેને પુલવામા આતંકી હુમલાને આખા વિશ્વે આતંકવાદી હુમલો માન્યો, જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા, મોદી સરકાર અને ઍર ફોર્સે જેનો બદલો લેવા ઍર સ્ટ્રાઇક કરી, તે પુલવામા આતંકી હુમલા માટે દિગ્વિજયે અકસ્માત શબ્દ વાપર્યો.

જોકે દિગ્વિજય સિંહે કરેલા આ પાંચ ટ્વીટમાં સેનાના પરાક્રમના વખાણ કર્યા, શહીદોના પરિજનો સાથે સંવેદના વ્યક્ત કરી અને મોદી સરકાર પાસે ફરી એક વાર ઍર સ્ટ્રાઇકના સબૂત પણ માંગ્યા. તો શું દિગ્વિજય સિંહને ગઈકાલે ઍર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કરેલી સ્પષ્ટતાથી સંતોષ નથી થયો ?

તમે પણ જુઓ દિગ્વિજય સિંહે કરેલી ટ્વીટની વણઝાર :

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">