CAA મુદે હાઈકોર્ટે મમતા બેનર્જીને આપ્યો ઝટકો, નહીં કરી શકે આ રીતે વિરોધ

નાગરિકતા સંશોધન કાયદાને લઈને મમતા બેનર્જીની પાર્ટી પહેલાંથી જ વિરોધ કરી રહી છે. મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન કાયદાને લાગુ નહીં કરીએ એવા પોસ્ટર્સ લગાવીને રાખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવા પોસ્ટર્સને લઈને વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે […]

CAA મુદે હાઈકોર્ટે મમતા બેનર્જીને આપ્યો ઝટકો, નહીં કરી શકે આ રીતે વિરોધ
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 3:12 PM

નાગરિકતા સંશોધન કાયદાને લઈને મમતા બેનર્જીની પાર્ટી પહેલાંથી જ વિરોધ કરી રહી છે. મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન કાયદાને લાગુ નહીં કરીએ એવા પોસ્ટર્સ લગાવીને રાખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવા પોસ્ટર્સને લઈને વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

government-cm-mamata-banerjee-caa-protest-advertisement-calcutta-high-court

આ પણ વાંચો :   CAAના વિરોધમાં શાહઆલમ હિંસાના મુદ્દે AMCની સામાન્ય સભામાં હોબાળો, હાય હાયના લાગ્યા નારા

આ પોસ્ટર્સ સિવાય મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન કાયદો અમે લાગુ નહીં કરીએ એવી જાહેરાત પણ વિવિધ માધ્યોમાં દ્વારા આપી હતી. જેમાં વિવિધ ટેલિવિઝનન અને વેબસાઈટનો સમાવેશ થતો હતો. બંગાળના સીએમ મમતા બેનર્જી સરકારી અધિકારી સાથે એવી વાત કરતાં જોવા મળ્યા હતા કે તેઓ એનઆરસીને બંગાળમાં લાગુ નહીં થવા દે. આ મામલો વણસ્યો હતો અને બાદમાં હાઈકોર્ટના દ્વારા સુધી પહોંચી ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મમતા બેનર્જી સોમવારથી લઈને શુક્રવાર સુધી રસ્તાઓ પર ઉતર્યા હતા અને લોકો સાથે પૂરજોશમાં સીએએના કાયદાનો વિરોધ કર્યો હતો. આ બાબતે કોર્ટમાં કુલ 6 અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે મમતા બેનર્જીની સરકારને સીએએના વિરોધમાં લગાવવામાં આવેલા તમામ બેનર, પોસ્ટર્સ કે જાહેરાત ઉતારી લેવા કે બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વેબસાઈટ પર પણ તમામ જાહેરાતને હટાવી લેવા માટે આદેશ કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">