BMCએ ‘CM આદિત્ય ઠાકરે’ એવું લખાણ લખેલાં પોસ્ટર્સને હટાવ્યા, જુઓ VIDEO

મુંબઈમાં આદિત્ય ઠાકરેના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા હતા. આદિત્ય જ ભવિષ્યના મુખ્યપ્રધાન એવું આ પોસ્ટર્સ  પર લખવામાં આવ્યું હતું. લોઅર પરેલમાં અનેક સ્થળે આ પ્રકારના પોસ્ટર્સ જોવા મળ્યાં હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 56 બેઠક મળી છે. ભાજપને સરકાર બનાવવા માટે શિવસેનાને સાથે લેવી જ પડે તેવી પરિસ્થિતિ છે. જો કે શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડગ […]

BMCએ 'CM આદિત્ય ઠાકરે' એવું લખાણ લખેલાં પોસ્ટર્સને હટાવ્યા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 01, 2019 | 2:23 PM

મુંબઈમાં આદિત્ય ઠાકરેના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા હતા. આદિત્ય જ ભવિષ્યના મુખ્યપ્રધાન એવું આ પોસ્ટર્સ  પર લખવામાં આવ્યું હતું. લોઅર પરેલમાં અનેક સ્થળે આ પ્રકારના પોસ્ટર્સ જોવા મળ્યાં હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 56 બેઠક મળી છે. ભાજપને સરકાર બનાવવા માટે શિવસેનાને સાથે લેવી જ પડે તેવી પરિસ્થિતિ છે. જો કે શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડગ છે. ભાજપ કહે છે આવી કોઈ જ શરત હતી નહીં. આદિત્ય ઠાકરેના ભાવિ સીએમના સમર્થનમાં જે પોસ્ટર લાગ્યા હતા તેને પણ BMC દ્વારા હટાવી લેવાયા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ રાજ્યે મુક્યો તમાકુ પર પ્રતિબંધ!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">