AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIHAR નીતીશકુમાર સરકારનું વિસ્તરણ, શાહનવાઝ હુસેન સહીત 17 નેતાઓ બન્યા પ્રધાન

Bihar Cabinet Expansion 2021: નીતિશ કુમારની સરકારનું પ્રથમ વિસ્તરણ છે. જેમાં કુલ 17 પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યા છે. પ્રધાનમંડળમાં નવા સમાવેલા 17 પૈકી 9 ભાજપના અને 8 પ્રધાન જેડીયુના સભ્યો છે.

BIHAR નીતીશકુમાર સરકારનું વિસ્તરણ, શાહનવાઝ હુસેન સહીત 17 નેતાઓ બન્યા પ્રધાન
બિહારમાંં નીતીશ કુમારની સરકારનું વિસ્તરણ, ભાજપના શાહનવાઝ હુસૈન સહીત નવા 17 પ્રધાનો બન્યા
| Updated on: Feb 09, 2021 | 3:08 PM
Share

Bihar Cabinet Expansion 2021: બિહારમાં આજે એટલે કે મંગળવાર નીતીશ કુમારની સરકારનું વિસ્તરણ કરવામા આવ્યુ. ભાજપના રાષ્ટ્રીય નેતા શાહનવાઝ હુસેન સહીત વિસ્તરણ કરાયેલા પ્રધાનમંડળમાં વધુ 17 પ્રધાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, શાહનવાઝ હુસેનને મહત્વના વિભાગની સાથે મહત્વપૂર્ણ  જવાબદારી સોપવામાં આવી શકે છે.  કુલ 17 નવા પ્રધાનમાં 9 ભાજપના અને 8 જેડીયુના છે.

JDUમાંથી કોણ કોણ બન્યુ પ્રધાન

1 શ્રવણ કુમાર,

2 મદન સહની,

3 સંજય ઝા,

4 લેસીસિંહ

5  જમાખાન

6 જયંતરાજ

7 સુનિલકુમાર

8 સુમિત કુમાર

શાહનવાઝ હુસૈનની સાથે સાથે ભાજપમાંથી કોણ બન્યુ પ્રધાન

1 પ્રમોદ કુમાર

2 આલોક રંજન

3 નીરજસિંહ બબલુ

4 નિતીન નવિન

5 સમ્રાટ ચૌધરી

6 સુભાષસિંહ

7  જનક રામ

8 નારાયણ પ્રસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, આજના કેબિનેટના વિસ્તરણ પૂર્વે ભાજપમાંથી જ્ઞાનેન્દ્રસિંહ જ્ઞાનુ નારાજ હતા. વિરોધના ભાગરૂપે જ્ઞાનેન્દ્રસિંહે એવુ પણ કહ્યુ કે, ભાજપ સવર્ણ વિરોધી પક્ષ છે. વિસ્તરણમાં પોતાનુ નામ ના હોવાના પગલે, જ્ઞાનેન્દ્રસિંહે આ પ્રકારનું નિવેદન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, રાજકિય વિશ્લેષકો આ ઘટનાને આવનારા ભવિષ્યમાં ભાજપમાં મોટા રાજકીય વમળ સર્જનારા બતાવી રહ્યાં છે.

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">