દિલ્હી: શાહીનબાગ પ્રદર્શન પર બોલ્યા કેજરીવાલ, જાણો કોની પર કર્યો પ્રહાર?

શાહીનબાગમાં જે રીતે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની દેશભરમાં ચર્ચા છે. જો કે આ વિરોધ પર કેજરીવાલની અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નહોતી. સોમવારના રોજ કેજરીવાલે શાહીનબાગ પ્રદર્શન પર પોતાનું મૌન તોડ્યું છે અને ભાજપ પર નિશાન તાક્યું છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

દિલ્હી:  શાહીનબાગ પ્રદર્શન પર બોલ્યા કેજરીવાલ, જાણો કોની પર કર્યો પ્રહાર?
Follow Us:
| Updated on: Jan 27, 2020 | 1:57 PM

શાહીનબાગમાં જે રીતે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની દેશભરમાં ચર્ચા છે. જો કે આ વિરોધ પર કેજરીવાલની અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નહોતી. સોમવારના રોજ કેજરીવાલે શાહીનબાગ પ્રદર્શન પર પોતાનું મૌન તોડ્યું છે અને ભાજપ પર નિશાન તાક્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

arvind-kejriwal-broke-silence-on-shaheen-bagh-blamed-bjp-for-it

શાહીનબાગ વિરોધ પ્રદર્શન, દિલ્હી

આ પણ વાંચો :   શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હીમાં ભલે કેજરીવાલની સરકાર હોય પણ દિલ્હી પોલીસ ભારત સરકારના ગૃહ મંત્રાલય અંતગર્ત આવે છે. આમ દિલ્હી સરકાર કેજરીવાલ ચલાવે છે પણ સુરક્ષા દિલ્હી પોલીસ આપી રહી છે. શાહીનબાગ મુદે દિલ્હી પોલીસને પણ કેજરીવાલે એમ કહીને નિશાન પર લીધી છે કે તેઓ ઈચ્છી રહ્યાં છે કે રસ્તાઓ ના ખૂલે. શાહીનબાગનો વિરોધ એવી જગ્યાએ ચાલી રહ્યો છે જેના લીધે એક તરફ આવવા-જવાનો રસ્તો બંધ થઈ જાય છે. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને હટાવી શકી નથી અને તેના લીધે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે જેથી પ્રદર્શનની ખોટી છાપ ઉભી કરી શકાય આવા આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું કહીં રહી છે દિલ્હી પોલીસ? શાહીનબાદ સુધી જવાના રસ્તે દિલ્હી પોલીસ અને નોએડા પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કહીં રહી છે આ બેરિકેડ લોકોની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા છે. જો મોટો ટ્રાફિક અંદર સુધી જશે અને જ્યાં પ્રદર્શન થઈ રહ્યું છે ત્યાં રસ્તો સાંકડો થવાથી અરાજકતા ઉભી થઈ શકે છે. આમ પોલીસે લોકોની સુરક્ષા માટે જ બેરિકેડ લગાવ્યા છે. ત્યારે કેજરીવાલે ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન તાક્યું છે કે તેની પોલીસ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓએ શાહીનબાગ જવું જોઈએ અને પ્રદર્શનકારીઓ સાથે વાત કરીને ઉકેલ લાવવો જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">