દિલ્હી: ચૂંટણીને લઈને AAPએ ઉમેદવારો જાહેર કર્યા, આ સીટ પરથી લડશે કેજરીવાલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કઈ કઈ બેઠક પરથી કોણ કોણ લડશે તે અંગે યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ 46 એવા ઉમ્મેદવારોને ટિકીટ આપી છે જેઓ હાલમાં ધારાસભ્ય પદ પર છે. જેમાં 8 મહિલાઓને પણ ટિકીટ કાપવામાં આવી છે. 9 એવા ઉમેદવારો છે જેને રિપીટ કર્યા […]

દિલ્હી: ચૂંટણીને લઈને AAPએ ઉમેદવારો જાહેર કર્યા, આ સીટ પરથી લડશે કેજરીવાલ
Follow Us:
| Updated on: Jan 14, 2020 | 2:48 PM

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કઈ કઈ બેઠક પરથી કોણ કોણ લડશે તે અંગે યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ 46 એવા ઉમ્મેદવારોને ટિકીટ આપી છે જેઓ હાલમાં ધારાસભ્ય પદ પર છે. જેમાં 8 મહિલાઓને પણ ટિકીટ કાપવામાં આવી છે. 9 એવા ઉમેદવારો છે જેને રિપીટ કર્યા વિના ટિકીટ આપવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   DSP દેવેન્દ્રસિંહના આતંકવાદી સાથેના સંબંધને લઈને તપાસ NIAને સોંપાઈ

કોની કોની ટિકીટ કપાઈ? પંકજ પુષ્કર, રામચંદ્ર, સુખબીર દલાલ, હજારીલાલ ચૌહાણ, જગદીપસિંહ, આદર્શ શાસ્ત્રી, સુરેન્દ્ર, વિજેન્દ્ર, અવતારસિંહ, નારાયણ દત્ત, રાજૂ દિન, મનોજ કુમાર, ચૌધરી ફતેહ અને આસિમ અહમદની ટિકીટ કાપવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાર્ટીના મોટા નેતાઓ લડશે આ સીટ પરથી ચૂંટણી

દિલ્હીના સીએમ અને પાર્ટીના સંયોજક કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. આ સિવાય મનીષ સિસોદીયા પટપડાગંજ ખાતેથી ચૂંટણી લડશે. આ સિવાય આતિશીને કાલકાજીથી ટિકીટ આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">