દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની સાથે PM મોદીએ કરી 21 મહત્વની વાત, જાણો વિગત

દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ કોરોના વાઇરસના ખતરાની ગંભીરતા જોતા 21 દિવસ માટે સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીનું કહેવું છે કે હવે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ છે અને તે માટે જનતા માટે વધુ 21 દિવસ લોકડાઉન જરૂરી છે. પીએમ મોદીએ લોકોને પણ અપીલ કરી કે […]

દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની સાથે PM મોદીએ કરી 21 મહત્વની વાત, જાણો વિગત
Follow Us:
| Updated on: Mar 24, 2020 | 4:23 PM

દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ કોરોના વાઇરસના ખતરાની ગંભીરતા જોતા 21 દિવસ માટે સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીનું કહેવું છે કે હવે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ છે અને તે માટે જનતા માટે વધુ 21 દિવસ લોકડાઉન જરૂરી છે. પીએમ મોદીએ લોકોને પણ અપીલ કરી કે તેઓ ઘરમાં જ રહે અને ઘરમાં રહીને કોરોનાની ચેઈન તોડવામાં મદદ કરે. જેથી કોરોના આગળ વધતો અટકાવી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

pm modi na sambodhan ni moti vato vishe jano

આ પણ વાંચો :   કોરોના સામે જંગ : દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન રહેશે, પીએમ મોદીએ કરી જાહેરાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

PM મોદીના સંબોધનની મોટી વાતો

  • જનતા કર્ફ્યુને લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે.
  • જનતા કર્ફ્યુ માટે તમે બધા પ્રશંસાપાત્ર છો.
  • સંકટના સમયે તમામ ભારતીય એક થઈએ.
  • દુનિયાના સમર્થમાં સમર્થ દેશોને પણ કોરોનાએ લાચાર બનાવી દીધા છે.
  • એકબીજાથી અંતર રાખવુ અને ઘરમાં જ રહેવું એ જ કોરોનાથી બચવાનો ઉપાય છે, બીજો કોઈ રસ્તો નથી.
  • કોરોનાથી બચવા માટે, કોરોનાના સંક્રમણની સાંકળ તોડવી પડશે.
  • અમુક લોકોને એવુ લાગે છે કે સોશિયલ ડિસ્ટેંસિગ દર્દીઓ માટે છે.
  • સોશિયલ ડિસ્ટેંસિગ તમામ નાગરિક માટે છે, પ્રધાનમંત્રી માટે પણ છે.
  • જો બેદરકારી જારી રહેશે તો ભારતે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે, જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
  • આજ રાતના 12 વાગ્યાથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે.
  • 12 વાગ્યા પછી ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • સંપૂર્ણ લૉકડાઉન એક પ્રકારનો કર્ફ્યુ જ છે.
  • જો આ 21 દિવસને ના સંભાળ્યા તો આપણે 21 વર્ષ પાછળ જતા રહીશું.
  • ઘરમાં રહો, ઘરમાં રહો અને ઘરમાં જ રહો.
  • આ લૉકડાઉને તમારા ઘરના દરવાજા પર એક લક્ષ્મણરેખા દોરી દીધી છે.
  • ઘરની બહાર તમારું એક પગલું કોરોના જેવી મહામારીને તમારા ઘરે લાવી શકે છે.
  • કોરોના મતલબ કોઈ રોડ પર ના નીકળે.
  • તમારા પરિવારની રક્ષા માટે, તમારી રક્ષા માટે લોકડાઉનનું પાલન કરો.
  • બિમારીના લક્ષણો દેખાય તો કોઈપણ જાતની દવા ડૉક્ટરની સલાહ વિના લેવાનું ટાળો.
  • કોઈપણ પ્રકારના કોરોનાને લઈને અંધવિશ્વાસ અને અફવા ફેલાવાથી બચો.
  • તમામ રાજ્યની સરકારોની પ્રથમ પ્રાથમિકતા ફક્ત સ્વાસ્થ્ય સેવાઓ જ હોવી જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
g clip-path="url(#clip0_868_265)">