વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ હિન્દુ મંદિર જાણો કયાં નિર્માણાધીન થઇ રહ્યું છે

મંદિરનું નિર્માણ સિદ્ધિપેટના બુરુગુપલ્લી ખાતે ચારવિથા મીડોઝ સમુદાયના દરવાજાવાળા વિલાની અંદર કરવામાં આવી રહ્યું છે. કુલ 3,800 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા આ મંદિરમાં મુખ્યત્વે ત્રણ ભાગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

| Edited By: | Updated on: Jun 01, 2023 | 10:01 PM
4 / 5
આ બ્રિજની કોન્સેપ્ટ અને ડિઝાઇન પ્રોફેસર કેવીએલ સુબ્રમણ્યમ અને તેમના સિવિલ એન્જિનિયરિંગ ગ્રુપના IIT હૈદરાબાદના સંશોધકો દ્વારા કરવામાં આવી હતી.આ પુલ મંદિરની અંદર પદયાત્રીઓના ઉપયોગ માટે સ્થાપિત કરવામાં આવ્યો છે, તેને મંદિરના બગીચાના વિસ્તારમાં ઉપયોગ માટે કાર્યરત કરવામાં આવ્યો છે જેના પર પદયાત્રીઓ અવરજવર કરે છે.

આ બ્રિજની કોન્સેપ્ટ અને ડિઝાઇન પ્રોફેસર કેવીએલ સુબ્રમણ્યમ અને તેમના સિવિલ એન્જિનિયરિંગ ગ્રુપના IIT હૈદરાબાદના સંશોધકો દ્વારા કરવામાં આવી હતી.આ પુલ મંદિરની અંદર પદયાત્રીઓના ઉપયોગ માટે સ્થાપિત કરવામાં આવ્યો છે, તેને મંદિરના બગીચાના વિસ્તારમાં ઉપયોગ માટે કાર્યરત કરવામાં આવ્યો છે જેના પર પદયાત્રીઓ અવરજવર કરે છે.

5 / 5
ધ્રુવે એ પણ ખુલાસો કર્યો કે ટીમ હવે દેવી પાર્વતીને સમર્પિત કમળના આકારના મંદિર પર કામ કરી રહી છે. ગાંધીએ કહ્યું કે, ગુંબજને મોદક જેવો બનાવવો એ બહુ સરળ નહોતું, છતાં ટીમે 10 દિવસમાં માત્ર 6 કલાકમાં કામ પૂરું કર્યું. (ઇનપુટ ક્રેડિટ- સોશિયલ મીડિયા)

ધ્રુવે એ પણ ખુલાસો કર્યો કે ટીમ હવે દેવી પાર્વતીને સમર્પિત કમળના આકારના મંદિર પર કામ કરી રહી છે. ગાંધીએ કહ્યું કે, ગુંબજને મોદક જેવો બનાવવો એ બહુ સરળ નહોતું, છતાં ટીમે 10 દિવસમાં માત્ર 6 કલાકમાં કામ પૂરું કર્યું. (ઇનપુટ ક્રેડિટ- સોશિયલ મીડિયા)