ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્ણ થયા પછી તિરંગાનું શું કરશો, તિરંગાને ઉતારવાના આ નિયમ પણ યાદ રાખજો

ગણતંત્ર દિવસે ભારતભરમાં ઘરે, ઓફિસ કે પછી જાહેર સ્થળ પર ધ્વજ લહેરાવવામાં આવે છે અને ઉજવણી કરવામાં આવે છે, જો કે ઉજવણી સાથે લોકોની જવાબદારી બને છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરે અને તિરંગાને ફરીથી સન્માનિત રીતે વ્યવસ્થિત મુકવામાં આવે. ધ્વજ ફરકાવવાના ઘણા નિયમો છે, જે અમે તમને જણાવીશું.

| Updated on: Jan 26, 2024 | 2:11 PM
4 / 6
આમ કરવાથી અશોક ચક્ર ઉપરની તરફ આવે છે. આ રીતે તિરંગાને ફોલ્ડ કરવો જોઈએ.જેથી તેના નિયમો સાથે તેનું સન્માન જળવાઇ રહે.

આમ કરવાથી અશોક ચક્ર ઉપરની તરફ આવે છે. આ રીતે તિરંગાને ફોલ્ડ કરવો જોઈએ.જેથી તેના નિયમો સાથે તેનું સન્માન જળવાઇ રહે.

5 / 6
દરેક વ્યક્તિએ તિરંગાનું સન્માન કરવું જોઈએ. જો ત્રિરંગો ફાટી જાય તો તેની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે.તિરંગો ફાટી જાય તો તેને લાકડાના બોક્સમાં પેક કરી દેવામાં આવે છે. આ પછી તિરંગાને દફનાવી શકાય અથવા તેને અગ્નિવિધી કરવી જોઈએ.

દરેક વ્યક્તિએ તિરંગાનું સન્માન કરવું જોઈએ. જો ત્રિરંગો ફાટી જાય તો તેની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે.તિરંગો ફાટી જાય તો તેને લાકડાના બોક્સમાં પેક કરી દેવામાં આવે છે. આ પછી તિરંગાને દફનાવી શકાય અથવા તેને અગ્નિવિધી કરવી જોઈએ.

6 / 6
તિરંગાને દફનાવી દેવો જોઇએ. આ કામગીરી ખૂબ જ શાંત જગ્યાએ થવી જોઈએ. ઉપરાંત દફનવિધિ અથવા અગ્નિવિધિ કર્યા પછી મૌન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ડસ્ટબીન કે અન્ય કોઈ જગ્યાએ ફેંકવો જોઈએ નહીં.

તિરંગાને દફનાવી દેવો જોઇએ. આ કામગીરી ખૂબ જ શાંત જગ્યાએ થવી જોઈએ. ઉપરાંત દફનવિધિ અથવા અગ્નિવિધિ કર્યા પછી મૌન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ડસ્ટબીન કે અન્ય કોઈ જગ્યાએ ફેંકવો જોઈએ નહીં.

Published On - 1:47 pm, Fri, 26 January 24