Somvati Amas : 30 ડિસેમ્બરે ઉજવાશે સોમવતી અમાસ, આ દિવસે કરી લો આટલું, ધન-ધાન્ય અને સમુદ્ધિ વધશે

જ્યારે અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ વખતે પોષ મહિનાની અમાવસ 30 ડિસેમ્બરને સોમવારે આવી રહી છે, તેથી તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવશે. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી છે.

| Updated on: Dec 15, 2024 | 11:06 AM
4 / 5
સોમવતી અમાસના દિવસે તમારા પૂર્વજોની પૂજા કરો અને તેમના નામ પર ઘીનો દીવો કરો. સોમવતી અમાસના દિવસે ગાયને ખવડાવો. આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન, પૈસા અને ગરમ વસ્ત્રોનું દાન કરો. આ દિવસે શિવ મંત્રોનો જાપ કરો.

સોમવતી અમાસના દિવસે તમારા પૂર્વજોની પૂજા કરો અને તેમના નામ પર ઘીનો દીવો કરો. સોમવતી અમાસના દિવસે ગાયને ખવડાવો. આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન, પૈસા અને ગરમ વસ્ત્રોનું દાન કરો. આ દિવસે શિવ મંત્રોનો જાપ કરો.

5 / 5
ભગવાન શિવના મંત્રો : ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ બન્ધનાનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્ । , કે પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો, તમે કર્પૂર ગૌરામ કરુણાવતારમ સંસારા સરમ ભુજગેન્દ્રહરમ. સદા બસંતા હૃદયારબિન્દે ભભમ ભવાનીસહિત નમામિ આ મંત્રનો પણ જાપ કરી શકો છો.

ભગવાન શિવના મંત્રો : ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ બન્ધનાનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્ । , કે પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો, તમે કર્પૂર ગૌરામ કરુણાવતારમ સંસારા સરમ ભુજગેન્દ્રહરમ. સદા બસંતા હૃદયારબિન્દે ભભમ ભવાનીસહિત નમામિ આ મંત્રનો પણ જાપ કરી શકો છો.