Photos: પાટણમાં શિવાલયો હર હર મહાદેવના ગૂંજથી ગૂંજી ઉઠ્યા, શિવાલયો દિવસભર શિવભક્તોથી ઉભરાયેલા રહ્યા

maha shivratri 2023: સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં દર્શન માટે શિવભક્તોની દોઢ કિલોમીટર સુધી લાંબી કતારો પણ લાગી હતી.

| Edited By: | Updated on: Feb 18, 2023 | 10:53 PM
4 / 5
તેટલું જ નહીં આનંદેશ્વર મહાદેવ ખાતે દિવસભર શિવભક્તોની સાથે સાથે રાજકીય નેતાઓ , અધિકારીઓ અને વેપારીઓએ પણ દર્શનનો લાભ લેતા નજરે પડ્યા હતા.

તેટલું જ નહીં આનંદેશ્વર મહાદેવ ખાતે દિવસભર શિવભક્તોની સાથે સાથે રાજકીય નેતાઓ , અધિકારીઓ અને વેપારીઓએ પણ દર્શનનો લાભ લેતા નજરે પડ્યા હતા.

5 / 5
શિવરાત્રીના નીજ સંધ્યા સમયે ભજનસંઘ્યાના સૂર પણ રેલાયા હતા અને ભક્તોએ તેનો લ્હાવો પણ લીધો હતો. 

(With Input Sunil Patel, Patan)

શિવરાત્રીના નીજ સંધ્યા સમયે ભજનસંઘ્યાના સૂર પણ રેલાયા હતા અને ભક્તોએ તેનો લ્હાવો પણ લીધો હતો. (With Input Sunil Patel, Patan)

Published On - 10:28 pm, Sat, 18 February 23