Mehsana: 11મી સદીમાં નિર્માણ પામેલુ મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપત્યકળાનો છે ઉત્તમ નમૂનો, સૂર્યમંદિરની બાંધણી અને કોતરકામની જુઓ તસ્વીરો

Mehsana: મોઢેરામાં આવેલુ સૂર્યમંદિર કોર્ણાકના સૂર્યમંદિર પછીનું સૌથી પ્રખ્યાત સૂર્યમંદિર છે. એ ગુજરાતના અન્ય મંદિરો કરતા શિલ્પ અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે. જેનુ નિર્માણ 11મી સદીમાં સોલંકી રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન થયુ હતુ.

| Edited By: | Updated on: May 02, 2023 | 8:25 PM
4 / 6
સૂર્યકુંડ મંદિરની સામે દીપ સીડીની કુંડ છે. ભગવાન સૂર્યના નામ પરથી તે સમયે પણ પાણીનો સંગ્રહ કરવા માટે આ 100 ચોરસ મીટર લંબચોરસ બાકીનો ઉપયોગ કર્યો. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તો ઔપચારિક શુદ્ધિકરણ માટે અહીં રોકાય છે.

સૂર્યકુંડ મંદિરની સામે દીપ સીડીની કુંડ છે. ભગવાન સૂર્યના નામ પરથી તે સમયે પણ પાણીનો સંગ્રહ કરવા માટે આ 100 ચોરસ મીટર લંબચોરસ બાકીનો ઉપયોગ કર્યો. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તો ઔપચારિક શુદ્ધિકરણ માટે અહીં રોકાય છે.

5 / 6
મંદિરની બહાર દિવાલ ઉપર વિવિધ દેવીદેવતાઓની મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ, વાંજિત્રો, વગાડતા વાદ્યકાર વૃંદોના શિલ્પો છે.

મંદિરની બહાર દિવાલ ઉપર વિવિધ દેવીદેવતાઓની મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ નૃત્ય કરતી અપ્સરાઓ, વાંજિત્રો, વગાડતા વાદ્યકાર વૃંદોના શિલ્પો છે.

6 / 6
ગર્ભગૃહનું નિર્માણ શણાગારત્મક તોરણ કમાનવાળા સુંદર લાલિત્યસફર ઉંચા સ્તંભોથી કરાયેલુ છે. ગર્ભ ધ્રુવની બહાર દીવાલો બારીઓમાં સૂર્યદેવની 12 મૂર્તિઓ આવેલી છે. તેમજ 8 દ્વારપાળોની હારબંધ મૂર્તિઓ ગૌરીના વિવિધ સ્વરૂપો નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીતકારો વગેરે વિશેષતાઓથી છવાયેલી છે.

ગર્ભગૃહનું નિર્માણ શણાગારત્મક તોરણ કમાનવાળા સુંદર લાલિત્યસફર ઉંચા સ્તંભોથી કરાયેલુ છે. ગર્ભ ધ્રુવની બહાર દીવાલો બારીઓમાં સૂર્યદેવની 12 મૂર્તિઓ આવેલી છે. તેમજ 8 દ્વારપાળોની હારબંધ મૂર્તિઓ ગૌરીના વિવિધ સ્વરૂપો નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીતકારો વગેરે વિશેષતાઓથી છવાયેલી છે.

Published On - 7:12 pm, Tue, 2 May 23