
તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના કોષોને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે અને ઈન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે.

મખાનામાં સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે ઓક્સિજનની સપ્લાય કરીને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. જે હૃદય માટે ખૂબ જ હેલ્ધી છે.

મખાનાને શેકીને તેનું સેવન કરી શકાય છે. તમે તેને ઘી અથવા ઓલિવ ઓઈલમાં ફ્રાય કરી શકો છો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી.)