Makhana for Diabetes : ગમે તેવું સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણી લો ખાવાની સાચી રીત

મખાનાનું સેવન શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફાઈબરથી ભરપૂર મખાના શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે બસ તેને યોગ્ય રીતે ખાવા જરૂરી છે.

| Updated on: Jan 07, 2025 | 8:39 PM
4 / 6
તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના કોષોને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે અને ઈન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે.

તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના કોષોને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે અને ઈન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે.

5 / 6
મખાનામાં સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે ઓક્સિજનની સપ્લાય કરીને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. જે હૃદય માટે ખૂબ જ હેલ્ધી છે.

મખાનામાં સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે ઓક્સિજનની સપ્લાય કરીને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. જે હૃદય માટે ખૂબ જ હેલ્ધી છે.

6 / 6
મખાનાને શેકીને તેનું સેવન કરી શકાય છે. તમે તેને ઘી અથવા ઓલિવ ઓઈલમાં ફ્રાય કરી શકો છો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી.)

મખાનાને શેકીને તેનું સેવન કરી શકાય છે. તમે તેને ઘી અથવા ઓલિવ ઓઈલમાં ફ્રાય કરી શકો છો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી.)