જામનગર: નેશનલ ફાયર સર્વિસ ડે નિમીત્તે મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ- જાણો કેમ દર 14 એપ્રિલે ઉજવાય છે આ દિવસ

જામનગરમાં ફાયર સર્વિસ ડે પર મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ તકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત ફાયર શાખાના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવો જામીએ શા માટે 14 એપ્રિલના રોજ કરાય છે ફાયર સર્વિસ ડેની ઉજવણી

| Updated on: Apr 14, 2024 | 4:38 PM
4 / 5
આ ફાયરકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરી અને સાહસનો પરિચય આપતા આગ ઓલવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમતને અંતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો..

આ ફાયરકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરી અને સાહસનો પરિચય આપતા આગ ઓલવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમતને અંતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો..

5 / 5
જહાજના બોર્ડમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આ ભીષણ આગની ઝપેટમાં 66 ફાયરમેનએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવા  દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે.

જહાજના બોર્ડમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આ ભીષણ આગની ઝપેટમાં 66 ફાયરમેનએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે.

Published On - 4:32 pm, Sun, 14 April 24