નથી આપ્યો શ્રવણ જેવો દીકરો, એકલવાયું રહેતા વૃદ્ધ મા-બાપને સેવાભાવી લોકોએ પૂરી પાડી “શ્રવણ”ની ખોટ
કળિયુગમાં શ્રવણ જેવા દીકરી રહ્યાં નથી. આજે લાખોની સંખ્યામાં વૃદ્ધ માં-બાપને દીકરા-વહુના ત્રાસને કારણે એકલા રહેવા પડે છે. આવા વૃદ્ધોને ભૂખ્યાં-તરસ્યાં ટળવળવું પડે છે. આવા એકલા રહેતા વૃદ્ધ દંપતિઓ માટે સુરતના વરાછાના કેટલાક સેવાભાવી લોકોએ શ્રવણ-ટિફિન સેવા શરૂ કરી છે. આ સંસ્થા દ્વારા 140 લોકોને ઘરે બેઠાં ગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે. Web […]
કળિયુગમાં શ્રવણ જેવા દીકરી રહ્યાં નથી. આજે લાખોની સંખ્યામાં વૃદ્ધ માં-બાપને દીકરા-વહુના ત્રાસને કારણે એકલા રહેવા પડે છે. આવા વૃદ્ધોને ભૂખ્યાં-તરસ્યાં ટળવળવું પડે છે. આવા એકલા રહેતા વૃદ્ધ દંપતિઓ માટે સુરતના વરાછાના કેટલાક સેવાભાવી લોકોએ શ્રવણ-ટિફિન સેવા શરૂ કરી છે. આ સંસ્થા દ્વારા 140 લોકોને ઘરે બેઠાં ગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો