પેરુની મહિલા જીતી ઈચ્છામૃત્યુનો કેસ, જાણો કેમ મહિલાએ કરી હતી ઈચ્છામૃત્યુની માંગ

પેરુની એક મહિલાએ કોર્ટમાં ઈચ્છામૃત્યુની માંગ કરી હતી. કોર્ટે ઘણા સમય બાદ 44 વર્ષની એસ્ટ્રાડાના આ કેસમાં ચૂકાદો આપ્યો હતો. અને કહ્યું હતું કે તેની ઈચ્છાના દિવસે આરોગ્ય ઈચ્છામૃત્યુ માટે યોગ્ય વ્યવસ્થા કરશે.

પેરુની મહિલા જીતી ઈચ્છામૃત્યુનો કેસ, જાણો કેમ મહિલાએ કરી હતી ઈચ્છામૃત્યુની માંગ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 04, 2021 | 1:20 PM

પેરુમાં માંદગીને લીધે વર્ષોથી પથારીગ્રસ્ત હતી એસ્ટ્રાડા. એસ્ટ્રાડાએ અસાધ્ય રોગના કિસ્સામાં ઈચ્છામૃત્યુના (euthanasia) કેસમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. અહીં ઈચ્છામૃત્યુ (euthanasia) ગેરકાયદેસર હોવા છતાં, સરકારે આ ચુકાદા સામે અપીલ નહીં કરવા જણાવ્યું છે.

તમે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુઝારીસ જોઈ હોય તો તમને ઈચ્છામૃત્યુ (euthanasia) વિષે ખ્યાલ જ હશે. આ ફિલ્મમાં ગંભીર રોગથી પીડિત નાયક ઈચ્છામૃત્યુની માંગ કરે છે પરંતુ તેને કોર્ટ ફગાવી દે છે. આવો જ કિસ્સો પેરુમાં બન્યો છે. પરંતુ અહિયાં ચૂકાદો અરજીકર્તાના પક્ષમાં આવ્યો છે. પેરુમાં 44 વર્ષની એસ્ટ્રાડા પોલિમિઓસિટીસ રોગથી પીડાય છે. તેને ત્રણ દાયકાથી વધુ સમયથી આ અસાધ્ય રોગ છે. આ રોગ ધીમે ધીમે તેના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે. આ મહિલાને શ્વાસ લેવા માટે પણ મશીનનો સહારો લેવો પડે છે. તેને ઈચ્છામૃત્યુની માંગ કરી હતી, અને તેને તેના પક્ષમાં ચૂકાદો આપવામાં આવ્યો હતો. ચૂકાદાના વિજય બાદ તેણે કહ્યું હતું કે ‘હું ખુશ છું. આ અલબત્ત મારો કેસ હતો, પરંતુ આશા છે કે તે એક ઉદાહરણ હશે. તે માત્ર મારી જ નહીં પરંતુ પેરુના કાયદા અને ન્યાયની જીત છે. ‘

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એસ્ટ્રાડા પાંચ વર્ષથી તેના મૃત્યુના અધિકાર માટે લડી રહી હતી. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે જ્યારે પણ એસ્ટ્રાડા પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લેશે, ત્યારે આરોગ્ય વિભાગ તેના મૃત્યુના 10 દિવસની અંદર ઈચ્છામૃત્યુ માટે યોગ્ય વ્યવસ્થા કરશે.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">